બન્યું તે જ ન્યાય
કુદરત અન્યાય કરતી જ નથી. 'બન્યું તે ન્યાય' અને 'ભોગવે એની ભૂલ' આનાથી લોક તરફની દોષિત દ્રષ્ટિ ખલાસ થઈ જાય છે.આપણને જયારે દંડ આવે ત્યારે સમજવાનું કે આપણા જ ગુનાના દંડ આવે છે. જુઓ વિશેષ સમજણ આ વિડિયોમાં.
જીવનમાં આપણે ડગલે ને પગલે જોઈએ છીએ કે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે. નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે છે, ગાડીમાં ફરે છે. તો આપણને પ્રશ્ન થાય કે શા માટે આવું થતું હશે?
શા માટે આ દુનિયામાં ચોર અને ગજવા કાપનારા પાકે છે? શા માટે આટલી બધી કુદરતી આપત્તિઓ આવે છે? શા માટે ધરતીકંપ, વાવાઝોડાં અને પૂર આવે છે? શું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે? શા માટે ભગવાન દુઃખ આપતા હશે? આમાં ન્યાય ક્યાં છે?
આધ્યાત્મિક દૃષ્ટિએ, દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી, ન્યાય જ થઈ રહ્યો છે. કુદરત હંમેશા ન્યાય જ કર્યા કરે છે. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય. માટે બન્યું એ જ ન્યાય! જે કંઈ પણ બને છે એ ન્યાય કઈ રીતે છે એનું વિજ્ઞાન અહીં ખુલ્લું થાય છે.


Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?
A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More
A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More
Q. કુદરતી આફતો કે અકસ્માતમાં ભગવાન નિર્દોષ લોકોને કેમ દુઃખ આપે છે?
A. આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર,... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?
A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More


subscribe your email for our latest news and events
