બ્રહ્મચર્ય સમજણથી
માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃતિઓ ને કાબૂમાં કર્યા વિના પાલન કરવું શક્ય છે?
હા!
બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા કોઈપણ રીતે ભાગ નથી લેતા કે તેને પ્રોત્સાહિત નથી કરતા. તમે પરણેલા છો કે નહીં તે મહત્વનું નથી. જે લોકોને એ સમજવું અને શીખવું છે કે, બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું, તેમના માટે જ્ઞાની પુરુષની આ અદ્વિતીય નવી દ્રષ્ટી, અનન્ય અને ગેરંટી વાળી (ખાતરીબંધ) ચાવી છે.
ખાલી દમન કરવા કરતા, સમજણથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી એ, “સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય” પુસ્તકમાં વ્યવહારમાં (પ્રેક્ટીકલી) ઉપયોગમાં આવે તેવી ચાવીઓ આપી છે. તેમણે અણહક્કનાં વિષયોનાં પરિણામો, બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓ, સાથે સાથે રોજબરોજ નાં જીવનમાં બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું તે પણ સમજાવ્યું છે.
નીચેના પ્રશ્નો અને તેના જવાબો ના આધારે તમારી સમજણને શુદ્ધ કરો:
subscribe your email for our latest news and events