શું તમને પણ ગુસ્સો આવે છે?
આપણને અનેક સંજોગોમાં સ્વાભાવિક રીતે ક્રોધ આવી જાય છે, કારણ કે આપણને ખબર નથી હોતી કે તે સમયે શું કરવું. તો, ક્રોધનો ઉકેલ કઈ રીતે લાવવો?
ક્રોધ એ ભયંકર નિર્બળતા છે.આપણામાંનાં કેટલાંક લોકો એવું માને છે કે, ક્રોધ ના કરે તો મારું ગાડું ચાલે જ નહીં . શા માટે આપણે હંમેશા આપણા આશ્રિતો- પત્ની, બાળકો, નોકરો અને વેઈટર કે મુનીમ પર પણ ક્રોધ કરીએ છીએ? શું તે આપણી નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય? શું આપણને જરા પણ ખ્યાલ છે કે, જ્યારે તેઓ આપણા ક્રોધની ઝાળનો ભોગ બને છે ત્યારે તેઓ આપણી સામે કેવું વેર બાંધે છે? જ્યારે આપણે રોજિંદા જીવનની મુશ્કેલીઓને સોલ્વ નથી કરી શક્તા ત્યારે શું ક્રોધ ખરેખર કોઝ છે કે એક અનિવાર્ય ઈફેકટ જ છે?
આગળ વાંચો ક્રોધ પર નિયંત્રણ પરનાં પ્રશ્નોત્તરી સત્સંગ, આપ્ત્સુત્રો, તમારી જાતે અજમાવો,દાદાશ્રીનાં દ્રષ્ટાંત,પુસ્તકો અને વિડીયો માટે આગળ વાંચો..
આ ઉપરાંત, તમે ખરેખર કોણ છો તે સમજવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો, જે ક્રોધથી ખરેખર મુક્ત થવામાં મદદ કરશે.
Q. શું ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય?
A. પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? દાદાશ્રી... Read More
Q. ક્રોધ એ ખરેખર શું છે? ક્રોધ એ શા માટે જોખમ છે?
A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું... Read More
Q. શા માટે લોકો ગુસ્સે થઈ જાય છે?
A. સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે... Read More
A. ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી... Read More
Q. આપણાથી ક્રોધ થઈ જાય તો કેવી રીતે સુધારવું?
A. પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ? દાદાશ્રી : એવું છે ને... Read More
Q. હું ક્રોધ કરી કરીને થાકી ગયો છું. હું કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થઈ શકું?
A. લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? ત્યારે કહે, ક્રોધને... Read More
Q. તમારા જીવનમાંથી કેવી રીતે ક્રોધને દૂર કરી શકાય?
A. કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે... Read More
Q. પારસ્પરિક સંબંધોમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?
A. પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કોની ઉપર કરીએ, ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ... Read More
Q. હું ક્રોધ પર કેવી રીતે નિયંત્રણ કરી શકું?
A. પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય.... Read More
Q. શું તમે ક્રોધમાંથી મુકત થવા માંગો છો? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!
A. આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! 'પોતે કોણ છે' એનું... Read More
subscribe your email for our latest news and events