ક્રોધ સામે ઉપાય
ક્રોધ એ ભયંકર નિર્બળતા છે. સમજણ અધુરી રહેવાથી ગુસ્સો આવે છે તથા આપણું ધાર્યું કામ ના થાય ત્યારે ગુસ્સો આવે છે. ક્રોધથી આપણને તથા સામી વ્યક્તિને દુઃખ થાય છે. ક્રોધમાંથી છુટવા માટેની સમજણ પૂજ્ય નીરુમા આ વીડિયોમાં કહે છે.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ક્રોધ એ ભયંકર નિર્બળતા છે.આપણામાંનાં કેટલાંક લોકો એવું માને છે કે, ક્રોધ ના કરે તો મારું ગાડું ચાલે જ નહીં . શા માટે આપણે હંમેશા આપણા આશ્રિતો- પત્ની, બાળકો, નોકરો અને વેઈટર કે મુનીમ પર પણ ક્રોધ કરીએ છીએ? શું તે આપણી નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય? શું આપણને જરા પણ ખ્યાલ છે કે, જ્યારે તેઓ આપણા ક્રોધની ઝાળનો ભોગ બને છે ત્યારે તેઓ આપણી સામે કેવું વેર બાંધે છે? જ્યારે આપણે રોજિંદા જીવનની મુશ્કેલીઓને સોલ્વ નથી કરી શક્તા ત્યારે શું ક્રોધ ખરેખર કોઝ છે કે એક અનિવાર્ય ઈફેકટ જ છે?
આગળ વાંચો ક્રોધ પર નિયંત્રણ પરનાં પ્રશ્નોત્તરી સત્સંગ, આપ્ત્સુત્રો, તમારી જાતે અજમાવો,દાદાશ્રીનાં દ્રષ્ટાંત,પુસ્તકો અને વિડીયો માટે આગળ વાંચો..
આ ઉપરાંત, તમે ખરેખર કોણ છો તે સમજવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો, જે ક્રોધથી ખરેખર મુક્ત થવામાં મદદ કરશે.
subscribe your email for our latest news and events