શા માટે ચિંતા? શું તમને ચિંતા ગમે છે? “ના, હું ચિંતા બંધ કરવા ઇચ્છું છું....” તો પછી ચિંતા કઈ રીતે બંધ કરવી તે માટે નીચે દર્શાવ્યા મુજબના ઉપાયો... Read More
ક્રોધ એ ભયંકર નિર્બળતા છે.આપણામાંનાં કેટલાંક લોકો એવું માને છે કે, ક્રોધ ના કરે તો મારું ગાડું ચાલે જ નહીં . શા માટે આપણે હંમેશા આપણા આશ્રિતો- પત્ની,... Read More
ધારો કે કોઈ તમારું નાક દબાવે, તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડતા નથી, તમારે સંઘર્ષ કરવો પડે તો પણ તમે ઉપાય ખોળી કાઢશો.... Read More
જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે... Read More
ધંધામાં નીતિમત્તા અને પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો અંગેનુ છેલ્લું રહસ્ય પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ છે. ચાવીરૂપ સિધ્ધાંતો જેવાકે ધંધામાં ખોટ... Read More
જ્યારે લોકો સમાચાર પત્રોમાં નકારાત્મક ઘટનાઓ વિશે વાંચે છે, ત્યારે તેમને એવો ભય લાગે છે કે, જો તેઓ સોનાનાં ઘરેણા પહેરીને નીકળશે, તો તેમને પણ આવીજ... Read More
મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલીની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને)... Read More
એક દિવસમાં ૨૪ કલાક અને ૧૪૪૦ મિનીટ અને ૮૬૪૦૦ સેકન્ડ હોય છે. તો શું તમે કહી શકો છો કે આજે તમે કેટલી મિનીટ કે સેકંડ વર્તમાનમાં રહ્યા? સારું, તો શું તમે... Read More
ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબજ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ... Read More
કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ? ખરેખર ભૂલ કોની છે? લૂંટારાની કે જેનું લૂંટાય... Read More
શા માટે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે, આમાં ન્યાય ક્યાં છે? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે ગાડીમાં ફરે... Read More
બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃતિઓ ને કાબૂમાં કર્યા વિના પાલન કરવું શક્ય છે? હા! બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા કોઈપણ રીતે... Read More
જ્યારે મનની વાત આવે છે ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે-‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ... Read More
subscribe your email for our latest news and events