સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીએ ડૂબ્યાં ! પેલા પાણીમાં ડૂબે તો તારી શકાય, પણ આમાં ડૂબે તો શી રીતે તારી શકાય ?!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણને કિંચિતમાત્ર દુઃખ થાય છે, તે આપણે દીધેલાં દુઃખના પ્રત્યાઘાત છે. માટે અનુકૂળ આવે તે કરજો.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ જગતમાં કેટલી ચીજ વસાવીએ ? ચીજો અપાર છે. જરૂર પડયે ચીજ મળી જ રહેશે. માટે નિશ્ચિંત રહો.
પરમ પૂજ્ય દાદા ભગવાનજેટલો દ્વેષ જાય તેટલો ‘શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. સંપૂર્ણ દ્વેષ જાય ત્યારે સંપૂર્ણ ‘શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. આ જ રીત છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ’ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ 'અક્રમ વિજ્ઞાન' છે. તમે 'રેસકોર્સ'માંથી ખસ્યા કે તરત તમારી 'પર્સનાલિટી' પડશે. રેસકોર્સમાં 'પર્સનાલિટી' ના પડે. કોઈની જ ના પડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events