આખી જિંદગીના દરેક કાર્ય જો ફિલ્મની પેઠે જોવામાં આવે તો કોઈ કાર્ય એને અડે નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીએ ડૂબ્યાં ! પેલા પાણીમાં ડૂબે તો તારી શકાય, પણ આમાં ડૂબે તો શી રીતે તારી શકાય ?!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણને કિંચિતમાત્ર દુઃખ થાય છે, તે આપણે દીધેલાં દુઃખના પ્રત્યાઘાત છે. માટે અનુકૂળ આવે તે કરજો.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ જગતમાં કેટલી ચીજ વસાવીએ ? ચીજો અપાર છે. જરૂર પડયે ચીજ મળી જ રહેશે. માટે નિશ્ચિંત રહો.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events