'બિલકુલ' નેગેટિવ બોલે, તેના અંતરાય પડે ને 'પોઝિટિવ'ના અંતરાય ના પડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆરાધના કોનું નામ ? જેની આરાધના કરી, એની ક્યારેય વિરાધના ના થાય, ભલે જીવન-મરણનો પ્રશ્ન હોય ! આરાધના એટલે આરાધના.
પરમ પૂજ્ય દાદા ભગવાનશાસ્ત્રજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય નહીં. અનુભવજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ હક્કના વૈભવ ભોગવવા તે ઊર્ધ્વગતિ છે. અણહક્કનું વાપરવું તે અધોગતિ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનશીલમાં બ્રહ્મચર્ય આવી જાય એટલું જ નહીં, પણ તેની સાથે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જોતાં જ આનંદ થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનજેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events