દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.
હવે તમે સરળતાથી દાદા દરબારમાં પૂજ્ય દીપકભાઈને મળી અને વાતચીત કરી શકો છો, જ્યારે પણ તેઓ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે!
તમે દાદા દરબાર માટેની સુનિશ્ચિત તારીખો સહિતની તમામ માહિતી, માહિતી કેન્દ્ર પરથી મેળવી શકો છો. માહિતી કેન્દ્ર પર સંપર્ક કરવા માટે કોલ કરો +91 9328661166 / +91 9328661177 અથવા [email protected] પર ઈ-મેઈલ કરી શકો છો.
subscribe your email for our latest news and events