અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.
હવે તમે સરળતાથી દાદા દરબારમાં પૂજ્ય દીપકભાઈને મળી અને વાતચીત કરી શકો છો, જ્યારે પણ તેઓ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે!
તમે દાદા દરબાર માટેની સુનિશ્ચિત તારીખો સહિતની તમામ માહિતી, માહિતી કેન્દ્ર પરથી મેળવી શકો છો. માહિતી કેન્દ્ર પર સંપર્ક કરવા માટે કોલ કરો +91 9328661166 / +91 9328661177 અથવા [email protected] પર ઈ-મેઈલ કરી શકો છો.
* રવિવારે માત્ર બપોરનું સેશન જ રહેશે.
subscribe your email for our latest news and events