અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
દાદાભગવાન એપ, આત્મા પ્રાપ્તિ કરીને પરમ સુખ પામવાની ઝંખના ધરાવનાર મુમુક્ષુઓને, તેમના મોબાઈલ ઈન્ટરનેટ પર પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના વિવિધ સત્સંગ મીડિયા જેવા કે પુસ્તકો, ફોટાઓ, વિડિઓ, ઓડિયો વિગેરેના સ્વરૂપમાં એક સરળ ઇન્ટરફેસ અને ડાયરેક્ટ અનુસંધાન દ્વારા સહાય કરે છે.
આ એપ્લિકેશનના સરળ ઇન્ટરફેસથી તમે તમારા મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા જુદા જુદા સત્સંગ મીડિયા સાથે તરત જોડાઈ શકો છો.
અક્રમ જ્ઞાન અને જ્ઞાની સાથેનું તમારું જોડાણ હવે માત્ર એક સ્પર્શથી!
દાદાભગવાન ફોઉન્ડેશન આપના માટે લાવ્યું છે એ કનેક્ટ એપ (અક્રમ કનેક્ટ – એ કનેકટ) - એક મોબાઈલ એપ્લિકેશન કે જ્યાં તમે સત્સંગ, લાઈવ સત્સંગ, ટેલી સત્સંગ, પૂજ્યશ્રી વિશેની લેટેસ્ટ માહિતી, વેબસાઈટ અપડેટસ, દરરોજ આપ્તસૂત્ર અને એનરઝાઈઝર દ્વારા લેટેસ્ટ માહિતી મેળવીને અપડેટેડ રહી શકો છો.
subscribe your email for our latest news and events