શું સુખી લગ્નજીવન શક્ય છે?
શું સુખી લગ્નજીવન શક્ય છે ? આવો જાણીએ પરિણીતોનું વિવાહિત જીવન પર શું કહેવું છે.
લોકો લગ્ન શા માટે કરે છે? કારણ કે તેઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે જે તેમના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી શકે.
જો કે, સુખી લગ્નજીવન જીવવા માટે તમારા જીવનસાથી જેવા છે એવા જ એમને સ્વીકારી લેવા આવશ્યક છે. દરેકની માન્યતા, વિચારસરણી, અભિપ્રાય અને દૃષ્ટિકોણ જુદા જ હોય. માટે, બે વ્યક્તિઓ એકસરખું ના વિચારે એ સ્વાભાવિક છે. એટલે, આપણે એવું કહી શકીએ કે લગ્ન એ બે જુદી-જુદી માન્યતાઓ અને વિચારધારાનું મિલન છે. અલગ વિચારો હોવાના કારણે પતિ-પત્ની જીવનની જુદી-જુદી બાબતોમાં એકમત નથી હોતા. આ મતભેદને કારણે લગ્નજીવનમાં ક્લેશ થાય છે, જે દુ:ખી લગ્નજીવનમાં પરિણમે છે.
શું આવા મતભેદો સાથે પણ સુખી લગ્નજીવન શક્ય છે? લગ્નજીવનની મુશ્કેલીઓનો ઉકેલ લાવીને સુમેળ કેવી રીતે સાધી શકાય? જીવનસાથીની ભૂલો એમને બતાવી શકાય ખરી? કે પછી મૌન રહેવું એ જ ઉપાય છે?
પરમ પૂજ્ય દાદા ભગવાને આવા પ્રશ્નોના સમાધાન આપ્યા છે તથા લગ્નજીવન સફળ બનાવવા માટે વ્યવહારિક ઉપાયો ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારના ક્લેશનો ઉકેલ લાવી શકાય. તેઓશ્રીએ આપેલા ઉપાયોથી, તેમણે તેમના પત્ની સાથે ક્યારેય મતભેદ પડવા દીધો ન હતો.
તેઓશ્રીએ એ જ સફળ લગ્નજીવન માટેની ચાવીઓ અને સરળ ઉપાયો એમણે ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનના મતભેદો અને ડિવોર્સ ટાળીને લગ્નજીવન નિભાવી શકાય. તેઓશ્રીએ પરણેલાઓ પણ શાશ્વત સુખ અને આનંદનો અનુભવ કરી શકે તે માટે અક્રમ વિજ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે.
સુખી લગ્નજીવન જીવવાની રીત ઊંડાણમાં જાણવા માટે આગળ વાંચો...
Q. સુખી લગ્નજીવન કેવી રીતે કરવું ?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?
A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ.... Read More
Q. લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર
A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે... Read More
subscribe your email for our latest news and events