શું સુખી લગ્નજીવન શક્ય છે?
શું સુખી લગ્નજીવન શક્ય છે ? આવો જાણીએ પરિણીતોનું વિવાહિત જીવન પર શું કહેવું છે.
લોકો લગ્ન શા માટે કરે છે? કારણ કે તેઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે કે જે તેમના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી શકે.
જો કે, સુખી લગ્નજીવન જીવવા માટે તમારે તમારા જીવનસાથીને જેવા છે એવા જ એમને સ્વીકારવા આવશ્યક છે. દરેક વ્યક્તિની માન્યતાઓ, વિચારસરણી, અભિપ્રાય અને દૃષ્ટિકોણ જુદા જ હોય. માટે, કોઈ પણ બે વ્યક્તિ એકસરખું ના વિચારે એ સ્વાભાવિક છે. તેથી જ, આપણે એવું કહી શકીએ કે લગ્ન એ બે જુદી જુદી માન્યતાઓ અને વિચારધારાનું મિલન છે. અલગ વિચારો હોવાના કારણે પતિ-પત્ની જીવનની જુદી-જુદી બાબતોમાં એકમત નથી હોતા. આ મતભેદને કારણે જ લગ્નજીવનમાં ક્લેશ થાય છે, જે છેવટે દુ:ખી લગ્નજીવનમાં પરિણમે છે.
શું આવા મતભેદો સાથે પણ સુખી લગ્નજીવન શક્ય છે? લગ્નજીવનની મુશ્કેલીઓનો ઉકેલ લાવીને સુમેળ કેવી રીતે સાધી શકાય? જીવનસાથીની ભૂલો એમને બતાવી શકાય ખરી? કે પછી મૌન રહેવું એ જ ઉપાય છે?
પરમ પૂજ્ય દાદા ભગવાને આવા અનેક પ્રશ્નોના સમાધાન આપ્યા છે તથા લગ્નજીવન સફળ બનાવવા માટે વ્યવહારિક ઉપાયો ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારના ક્લેશનો ઉકેલ લાવી શકાય. તેઓશ્રીએ આપેલા ઉપાયોથી, તેમણે તેમના પત્ની સાથે ક્યારેય પણ મતભેદ થવા દીધો નહતો.
તેઓશ્રીએ એ જ સફળ લગ્નજીવન માટેની ચાવીઓ અને સરળ ઉપાયો અહીં ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનના મતભેદો અને ડિવોર્સ ટાળીને લગ્નજીવન નિભાવી શકાય. તેઓશ્રીએ પરણેલાઓ પણ શાશ્વત સુખ અને આનંદનો અનુભવ કરી શકે તે માટે અક્રમ વિજ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે.
સુખી લગ્નજીવન જીવવાની રીત ઊંડાણમાં જાણવા માટે, આગળ વાંચો...
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events