પ્રતિક્રમણ
આખા દિવસ દરમિયાન આપણાથી જાણતા - અજાણતા બધાને દુ:ખ અપાઈ જાય છે. પ્રતિક્રમણ કરવાથી પાપ કર્મ ધોવાય છે, પણ એ પસ્તાવા સહીતના હોવા જોઈએ. ખરા અર્થમાં પ્રતિક્રમણ કોને કહેવાય એની સાચી સમજણ મેળવવા માટે ક્લિક કરો.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો.
આપણા જીવનમાંથી શું ઈર્ષ્યા, શંકા, ક્રોધ, દ્વેષ અને કડવાશને કાઢવાનો કોઈ સચોટ ઉપાય છે ?
પોતાના જીવનમાંથી કોઈ કેવી રીતે ક્લેશ દૂર કરી શકે? કોઈ કેવી રીતે પોતાના પરિવાર, મિત્રો અને સહકાર્યકરો સાથે અંતરશાંતિ સાથે જીવન જીવી શકે? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું?
શું ચોરી કરવાની અને મજાક ઊડાડવાની ખરાબ આદતમાંથી બહાર નીકળવાનો કોઈ વૈજ્ઞાનિક માર્ગ છે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ વ્યવહારનાં બધાં જ દોષોની સામે લડવા માટે પ્રતિક્રમણનું હથિયાર આપ્યું છે.
પ્રતિક્રમણની એવી અસર છે કે જો કોઈ વ્યક્તિ હાજર હોય કે ના હોય તમે તેના પ્રતિક્રમણ કરશો તો તે વ્યક્તિમાં જબરજસ્ત બદલાવ આવશે અને તેનો તમારા પ્રત્યેનો દ્વેષ ભાવ ઓછો થશે અને તમને અંદરથી હળવું લાગશે.
તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો.
subscribe your email for our latest news and events