![](/images/book-page/spiritual-science/karma.jpg)
કર્મ શું છે? : કર્મનું વિજ્ઞાન
કર્મ શું છે? શું સારા કર્મો(પુણ્યકર્મ) ખોટા કર્મોને (પાપકર્મને) ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? ક્યારે નવું કર્મ બંધાય નહીં? જો... Read More
![](/images/book-page/spiritual-science/whoami.jpg)
હું કોણ છું? : સ્વયંને કેવી રીતે ઓળખવું?
શું તમે તમારી જાતને ક્યારેય પુછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એંજિનિયર, એક મુસાફર છું? હકીકત એ છે કે, પુત્રના... Read More
![](/images/book-page/spiritual-science/geeta.jpg)
ભગવદ્ ગીતાની યથાર્થ સમજ
હજારો વર્ષો પહેલા લખાયેલી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર, દરેક વિદ્વાન દ્વારા, જુદી જુદી રીતે તેનું અર્થઘટન કરાયું છે. અને આ કાળમાં જ્યારે ઉંમરમાં માત્ર... Read More
![](/images/book-page/spiritual-science/god.jpg)
ભગવાનની સાચી ઓળખાણ
ભગવાનની ભજના સૌ કોઈ કરે છે પરંતુ ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખ્યા નથી. ઉદાહરણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણની ભજના કરતા હોઈએ પણ આપણે એમના યથાર્થ સ્વરૂપને... Read More
![](/images/book-page/spiritual-science/spirituality.jpg)
આધ્યાત્મિક વિજ્ઞાન
જયારે આપણે આત્માથી પણ વિશેષ અને પંચેન્દ્રિયથી પર હોય એવી આધ્યાત્મિક શોધમાં હોઈએ ત્યારે આપણા સહુની ભિન્ન-ભિન્ન માન્યતાઓ હોય છે. પણ, તેમાંની પ્રત્યેક... Read More
![](/images/book-page/spiritual-science/soul.jpg)
આત્મા શું છે: સમગ્ર બ્રહ્માંડમાં સૌથી સુંદર વસ્તુ!!!
લોકો પોતાની લોકભાષામાં અથવા જે ધર્મ કરે છે તેના આધારે આત્માને રૂહ, પવિત્ર આત્મા, ચેતના અથવા મહા ચૈતન્ય એમ વિવિધ રીતે માને છે. ઘણા લોકો તેને ખરો... Read More
![](/images/book-page/spiritual-science/ego.jpg)
અહમ શું છે?
અહમ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે... Read More
![](/images/book-page/spiritual-science/moksha.jpg)
મોક્ષ: અંતિમ આધ્યાત્મિક ધ્યેય
દરેક જીવ સુખની શોધમાં હોય છે. બાળક આનંદ મેળવવા માટે રમકડાંથી રમે છે. જ્યારે તે મોટું થાય છે, ત્યારે ભવિષ્યમાં સુખી જીવન જીવી શકે તે માટે સખત અભ્યાસ... Read More
![](/images/book-page/spiritual-science/ss-pratikraman.jpg)
પ્રતિક્રમણ : ક્ષમા માંગો પશ્ચાતાપ સાથે
આપણામાંનાં ઘણા શ્રદ્ધા સહિત ધાર્મિક ક્રિયાઓ સાથે સજ્જડ રીતે જોડાયેલા છે. આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ... Read More
![](/images/book-page/spiritual-science/speech-ss.jpg)
વાણીનું આધ્યાત્મિક વિજ્ઞાન : વાણીનું ખરું સ્વરૂપ
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વાણી કેવીરીતે બોલાય છે? આ પેલાં સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં? એવું આ એક જ... Read More
![](/images/book-page/spiritual-science/ss-death.jpg)
મૃત્યુનું રહસ્ય!
“મૃત્યુ”, એક એવો શબ્દ છે જેને યાદ કરતાં જ શોક, ભય અને દુઃખની લાગણી અનુભવાય છે. દરેક મનુષ્યને જીવનમાં કોઈક ને કોઈક મૃત્યુના સાક્ષી બનવાનું થાય જ છે.... Read More
![](/images/book-page/spiritual-science/ss-absolute-vision.jpg)
વીતરાગોની તત્ત્વ દ્રષ્ટિ
"બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય." આ છે કર્મનો સિદ્ધાંત. મોટામાં મોટો મૂળ દોષ 'પોતાના સ્વરૂપનું અજ્ઞાન' એ જ છે! 'હું... Read More
![](/images/book-page/spiritual-science/religion.jpg)
નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે: સાર, તમામ શાસ્ત્રોનો
ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી? એનું રહસ્ય શું... Read More
![](/images/book-page/spiritual-science/trimantra.jpg)
મંગળકારી મંત્ર/પ્રાર્થના: સંસારી વિઘ્નો દૂર કરવા માટે
અનાદિ કાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી... Read More
![](/images/book-page/spiritual-science/nonviolence.jpg)
અહિંસા અને આધ્યાત્મિક જાગૃતિ
અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિંત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, જ્યારે આ સિદ્ધાંત તમારી શ્રદ્ધા અને જાગૃતિમાં દૃઢ રહેશે... Read More
![](/images/book-page/spiritual-science/ss-meditation.jpg)
ધ્યાન અને યોગનો હેતુ અને ફાયદા
કોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો... Read More
![](/images/book-page/spiritual-science/ss-celibacy.jpg)
બ્રહ્મચર્ય એટલે શું?
ખરેખર તો, બે પ્રકારના બ્રહ્મચર્ય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે... Read More
![](/images/book-page/spiritual-science/ss-mind.jpg)
મનનું વિજ્ઞાન
મુક્તિની શોધમાં પડેલા ઘણા મુમુક્ષુઓ એવી અણસમજણમાં હોય છે કે મન આપણું દુશ્મન છે અને મોક્ષપ્રાપ્તિ માટે તેનો નાશ થવો જ જોઈએ. બીજી બાજુ મન જયારે... Read More