અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સુત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય તેના ઘણા જુદા જુદા રસ્તાઓ બતાવ્યા છે.
એવી રીતે એડજસ્ટ કરો કે જેથી તમારા લીધે કોઈ મુશ્કેલીમાં ના મુકાય જાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, જો તમે કોઈને કાંઈ સમજણ પાડો, તે ના સમજે તો પછી તે બાબતને પકડી ના રાખશો. (આગળ ના લઈ જશો). તેના બદલે શાંતિથી પ્રાર્થના કરો, “અંદર બિરાજેલા, હે શુદ્ધાત્મા ભગવાન, આમને સમજવાની શક્તિ આપો. તેને સાચા રસ્તાની સમજણ પડે, તેની બધી જ નેગેટીવીટી દૂર થઈ જાઓ”
Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?
A. એડજ્સ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરુરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા મુજબ, બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય....Read More
Q. સફળ લગ્નજીવન માટે કેવીરીતે પતિ પત્નીએ એડજસ્ટ થવું ?
A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેર કલેશ ના હોવો જોઈએ. એડજસ્ટમેન્ટથી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એકતા આવશે. તમારે શા માટે તમારા...Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેનાં પોતાના આજુબાજુનાં વાતાવરણને એડજસ્ટ થાય છે ? જેવી રીતે નદીનું પાણી સરળતાથી...Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’ એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેટલાં ‘એડજસ્ટમેન્ટ’...Read More
Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?
A. ઘણી વખત એવો સમય આવે કે તમને ખબર હોય કે તમે સાચા છો છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે તમારી જાતને પુછો, “હું સાચો છું, તો શા માટે મારે જ...Read More
Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો
A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતાં જોઈએ કે સાંભળીએ તો તે આપણને આપણા જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું તે વિઝન ખુલ્લું કરે છે. પરમ પૂજ્ય દાદા...Read More
subscribe your email for our latest news and events