જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’
આપણને કહેવામાં આવ્યું છે કે ‘ભગવાનને આ જગત બનાવ્યું!’
પણ, આપણે ભગવાનને જોયા નથી.
તેથી, આપણે કલ્પના કરવા માંડીએ છીએ કે, ભગવાન કેવા દેખાતા હશે. જેને આ સુંદર જગતની રચના કરી એ પોતે કેવા સુંદર હશે?
અને કારણકે આપણે મનુષ્ય છીએ, તેથી આપણે કલ્પના કરીએ છીએ કે ભગવાન પણ મનુષ્યના સ્વરૂપમાં હશે.
જેમ જેમ આપણે આ જગતને વધુ ને વધુ જોતાં જઈએ છીએ તેમ તેમ આ વિશાળ અને ભવ્ય જગતની સંપૂર્ણ અને ચોકકસાઈવાળી ડીઝાઈન આપણને મોહિત કરે છે અને આપણે એવી કલ્પના કરવા માંડીએ છીએ કે ભગવાન એ કોઈક સર્વોચ્ચ અસ્તિત્વ, સંપૂર્ણ વ્યક્તિ છે!
અને જ્યારે આપણે આપણી આસપાસના જગતમાં કઈક અણધાર્યું કે અસામાન્ય વસ્તુ કે જેને બુધ્ધિથી સમજી ના શકાય કે તેનું કોઈ કારણ ના જડે એવું જોઈએ, સાંભળીએ અને અનુભવીએ ત્યારે લોકો તેને ભગવાનના ચમત્કારો કહે છે; અને આપણે એવી કલ્પના કરી છીએ કે ભગવાન એ કોઈક અસાધારણ, અલૌકિક, દિવ્ય વ્યક્તિ છે!
સમય વીતતા આપણી કલ્પના માન્યતામાં રૂપાંતરિત થાય છે અને આગળ જતાં તે એકદમ મજબૂત, ચુસ્ત માન્યતા બની જાય છે અને એને જ આપણે સત્ય માનીએ છીએ.
પરંતુ જેમાં આપણે વધુ મનન કરીને વિચારીએ તો...
આવું અદ્ભુત વ્યક્તિત્વ કે જેને આપણે ભગવાન કહીએ છીએ તેને કોણે બનાવ્યા? કયા અને કેવી રીતે તેમણે બનાવવામાં આવ્યા?...
જો ભગવાને આપણી જેમ જ જન્મ લીધો હોય તો, એનો અર્થ કે જગતનું અસ્તિત્વ પહેલાથી હતું જ. તો પછી આ જગત તેમણે કેવી રીતે બનાવ્યું હોઈ શકે?
અને જો કહીએ કે ભગવાનનો જન્મ જ નથી થયો તો, પછી ભગવાન ક્યાંથી આવ્યા છે?
જો ભગવાનનું સર્જન કરવામાં આવ્યું હોય તો, પછી જેને ભગવાનનું સર્જન કર્યું તેનું સર્જન કોણે કર્યું, અને જેને ભગવાનનું સર્જન કરનારનું સર્જન જેણે કર્યું તેનું સર્જન કોણે કર્યું.. તુર્ત જ કદી અંત ન પામનાર પ્રશ્નોની વંશાવળી વરસવાનું શરૂ થઈ જશે.
પરંતુ જો આપણે આ પ્રશ્નોને ઉત્સુક્તાથી અને અત્યંત જીણવટ પૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું તો આપણને ધીમે ધીમે ખરી હકીકત પર પહોંચીશું!
આપણે ભગવાન કોણ છે, ભગવાન કોણે બનાવ્યા, આ જગત કોણે બનાવ્યું, આ જગત આટલું સુંદર અને સાથે જ નિર્દયી શા માટે છે તે માટેની સાચી સમજણ ભેગી કરવાનું શરૂ કરીશું!
જ્ઞાનીથી શરૂઆત કરીશું તો બહુ જ સરસ રહેશે (અને બહુ જ જલ્દી તમે સમજી જશો કે તેમના થકી જ આ પ્રશ્નો અંત આવશે) કે જ્યાંથી આપણે આ શોધખોળ શરૂ કરી શકી છીએ, કારણકે તેઓ આધ્યાત્મિક વિજ્ઞાની છે કે જેમની પાસે ફક્ત આપણાં પ્રશ્નોની બહુ જ સ્પષ્ટ, ચોક્કસ અને સંતોષકારક સમજણ જ નહી, પરંતુ તેઓ એવા સમર્થ પણ છે કે આપણને ખરી વાસ્તવિકતાનો અનુભવ કરાવી શકે!
તો, આવો આપણે ભગવાનના અસ્તિત્વની ખરી વાસ્તવિકતા મેળવી, એમને કોણે બનાવ્યાં; એ વિષેની જ્ઞાનીની સમજણને અનુસરીએ.
શું તમે જાણો છો કે આ બ્રહ્માંડમાં છ અવિનાશી તત્વોનું અસ્તિત્વ કાયમ રહ્યું છે, તેમના નામ આ પ્રમાણે છે:
અવિનાશી તત્વ એટલે એનું કયારેય પણ સર્જન થયું નથી અને તેથી જ તેનો વિનાશ પણ કરી શકાતો નથી. તેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. આમનું કોઈ પણ તત્વની શરૂઆત કે અંત નથી.
આત્મા આ છ આવિનાક્ષી તત્વો માનું એ છે અને એ જ ભગવાન છે!
ભગવાન એ આત્મા છે અને તે જ બ્રહ્માંડના બધા જીવ માત્રની મહી રહેલા છે. કોઈપણ આત્માને બનાવી શકે નહીં કે કોઈ તેનો વિનાશ પણ કરી શકે નહીં.
તેથી, ભગવાને કોઈને બનાવ્યા નથી; કે તેમને કોઈએ બનાવ્યા નથી. ભગવાનની શરૂઆત નથી, ભગવાન એ પોતે જ મૂળ તત્વ છે. ભગવાન કોઈના આધારે નથી, ભગવાન નિરાલંબ છે. ભગવાનનું અસ્તિત્વ કાયમ હોય જ છે. ભગવાન શાશ્વત છે. માત્ર દેહ કે, જેમાં ભગવાન રહે છે તે એક જન્મ પછી બીજો જન્મ એમ દેહબદલાતો રહે છે, જેવી રીતે આપણે જૂનો કોટ બદલી ને નવો કોટ પહેરી છીએ તેવી જ રીતે. ભગવાનનું સ્વયં પોતાના સ્વાભાવિક ગુણોથી, ક્યારેય પરિવર્તન થતું નથી.
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિ પૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણકે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
A. દેવી અંબીકા, જે દુર્ગા માં કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ તેમને... Read More
A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘ આત્મજ્ઞાન તરફ દોરી જાય તે’. તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events