વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુ:ખ છે. જેવી તમારી કોઈ એક સમસ્યાનો ઉકેલ આવે, ત્યાં તો બીજી ઊભી જ હોય છે. સમસ્યાઓની આ સુનામી આંતરિક દુઃખોનું કારણ બને છે. આ ઉપરાંત, જીવનના દરેક પાસામાં માંગણીઓ અને અપેક્ષાઓ તમને આત્મહત્યા કરવા માટેનો વિચાર કરાવડાવે છે.
હવેથી, ખાતરી કરો કે તમે ક્યારેય તમારા જીવનનો અંત લાવવાના વિચારોમાં તન્મયાકાર/એકાકાર થશો નહીં.
જે વ્યક્તિ તમામ સંજોગોમાં સકારાત્મક (પોઝિટિવ) રહે છે તે જીવનમાં જીતશે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, તેની આસપાસના લોકોને પ્રેરણા આપી ઉત્સાહિત કરે છે અને કાયમ ખુશ રહે છે. જ્યારે પણ આવા મુશ્કેલીભર્યા અથવા પડકારજનક સંજોગો હોય ત્યારે પણ, આવી વ્યક્તિઓ આવી પડેલી પરિસ્થિતિમાં હકારાત્મક (પોઝિટિવ) બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉદાહરણ તરીકે, જો તેઓ તેમની નોકરી ગુમાવે છે, તો પછી તેઓ બીજી નોકરી શોધવા માટે શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો કરશે અને આશાવાદી વલણ અપનાવશે. તેમના હકારાત્મક (પોઝિટિવ) વલણને કારણે તેઓ ખુલ્લા મનવાળા થશે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સ્પષ્ટ રીતે સમજણપૂર્વક વિચારી શકશે. અંતે, હકારાત્મકતાનો (પોઝિટિવનો) નકારાત્મકતા (નેગેટિવ) પર વિજય થશે અને તેમને નોકરી મળશે!
તેનાથી વિપરીત, સતત ખરાબ વિચારોની મન પર નકારાત્મક અસર થાય છે. અન્ય વ્યક્તિઓમાં અને પરિસ્થિતિઓમાં નકારાત્મકતા (નેગેટિવ) જોઈને, જીવનમાં અનિવાર્યપણે સંઘર્ષ આવે છે. નકારાત્મક (નેગેટિવ) વિચાર એ કાયમ દુઃખનું જ કારણ છે. એની તીવ્રતા એટલી હોય છે કે, જ્યારે તમારી સાથે સારી વસ્તુઓ થાય ત્યારે તમે તે સમયનો આનંદ પણ માણી શકતા નથી. યાદ રાખો: હકારાત્મક (પોઝિટિવ) અથવા નકારાત્મક રહેવું એ પસંદગીનો વિષય છે!
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events