લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે એમ છે. તમે માનસિક અને શારિરીક રીતે હતાશા અનુભવશો. જ્યારે તમારી માંદગીના સાજા થવાના કોઈ સંકેત આવતા નથી અને લાંબી ચાલતી બીમારી સાથે જીવવાનું અસહ્ય થવા લાગે છે, ત્યારે રોજબરોજનું સામાન્ય જીવન જીવવાનું પણ અશક્ય લાગે છે. દવા લીધા પછી પણ, જો તમારું સ્વાસ્થ્ય સુધરતું નથી, તો પછી તમને અસહ્ય પીડાથી છુટવા માટે આત્મહત્યાના વિચારો આવવાના શરુ થઇ જાય છે.
આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) ની વૈજ્ઞાનિક પ્રક્રિયા તમને શારીરિક દુ:ખોની સમસ્યાઓથી મુક્ત કરશે, આથી આત્મહત્યાના વિચારનો પણ અંત આવશે. અક્રમ વિજ્ઞાન એ એક નવીન અને આજના કાળમાં ઉપયોગી બની રહે એમ આપણને ‘ભોગવે છે કોણ?’, ‘હું કોણ છું?’ અને ‘આ બધામાં મારી ભૂમિકા શું છે?’ એ વિષેની સાચી સમજણ આપે છે.
આપણા સંસારિક જીવનની અસર આપણને કેમ થાય એ વિશેની સાચી સમજણ આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણે આપણી સાચી ઓળખ શોધી શકીશું નહીં, ત્યાં સુધી આપણે ભવોભવ દુઃખી થયા જ કરીશું. આપણી એ ખોટી માન્યતા છે કે દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિ આપણા સાથે સંકળાયેલી છે. પરિણામે, આપણે આપણી ખોટી ધારણાના અસરોમાં આવવાનું ચાલુ રાખીએ છીએ, પછી ભલે તે સારી હોય કે ખરાબ.
જ્યારે તમે જ્ઞાનવિધિની ક્રિયા દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરો છો, ત્યારે શરીર અને શુદ્ધાત્મા (આત્મા) અલગ (ભેદ) થઇ જાય છે. તમે આત્મા તરીકે તમારા સાચા સ્વરૂપમાં આવો છો. તે પછીથી, તમે સુક્ષ્મતાએ સમજવાનું શરૂ કરો છો કે દુ:ખ કોણ અનુભવે છે, પીડાનું કારણ, અને પીડા દરમિયાન શરીરથી કેવી રીતે અલગ રહેવું.
‘જ્યાં કિંચિત્માત્ર દુઃખ થતું નથી, ત્યાં આત્મા છે.’ – પરમ પૂજ્ય દાદા ભગવાન
શુદ્ધાત્માને ક્યારેય કોઈપણ પ્રકારની પીડા અનુભવાતી નથી. આત્મા તે ફક્ત જાણે અને અનુભવે જ છે કે, શરીર શું કરી રહયું છે, પીડાને દૂર કરવા માટે તે શું કરે છે અને તે શું વિચારે છે. તમને જાણ થશે કે ક્યારે પીડા વધારે લાગે છે અથવા ક્યારે તે શમી જાય છે.
આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, તમે આ વિજ્ઞાનને જેટલું વધારે વાપરશો, એટલો જ વધુ તમને આત્માનો અનુભવ થશે અને તમે શરીરથી અલગ રહેવા માટે સક્ષમ થશો. તમારી શારીરિક વેદનાને પુરા કરવા માટે તમારી પાસે રહેલી કોઈપણ પ્રકારના આત્મઘાતી વિચારધારાનો અંત આવશે. આંતરિક રીતે, તમને સતત જાગૃતિ આવશે કે આ મારી પીડા નથી, તે શરીરની છે. તેથી, તમે આનંદનું જીવન જીવી શકશો.
A. આપણા આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે છે.... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યે, આત્મહત્યાના વિચારો વધુને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી ત્યારે સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના છોકરાઓ અને છોકરીઓ માટે કિશોરવયના વર્ષો ખાસ કરીને ચિંતાજનક અને બેચેનીભર્યા સમય... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈપણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, ખૂબ જ દુ:ખ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઉભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટીવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. હૃદય તૂટી જવું ખૂબ પીડાદાયક બની રહે છે. ત્યારે એવો અનુભવ થાય કે જાણે આપણી દુનિયામાં ધરમૂળથી (ઉલ્ટી)... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
A. જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા... Read More
A. આપણા જીવન દરમ્યાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચુકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘મને અપ્રશંસનીય લાગે છે’, ગેરસમજ થવાથી ‘કોઈ... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવ અને દુઃખદાયક... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખુબ જ નજીક છો અને જે હતાશાના (ડીપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે અથવા... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો અને... Read More
subscribe your email for our latest news and events