હૃદય તૂટી જવું ખૂબ પીડાદાયક બની રહે છે. ત્યારે એવો અનુભવ થાય કે જાણે આપણી દુનિયામાં ધરમૂળથી (ઉલ્ટી) બદલાઈ ગઇ છે અને આઘાતથી માંડીને હતાશા સુધીની આપની જાતને ઘણી ભાવનાઓમાંથી પસાર થતા જોઈ હશે. તમને આશ્ચર્ય થશે કે તમે ક્યારેય દુઃખને દૂર કરી શકશો કે નહીં. છેવટે તમે આત્મહત્યા કરવાના વિચારો સુધી પહોંચી શકો છો.
આવા કપરા સમયગાળા દરમિયાન કેટલાક નકારાત્મક (નેગેટીવ) વિચારોનો અનુભવ થવો તે એકદમ સામાન્ય બાબત છે, જ્યારે સંબંધ તૂટ્યા પછી આપઘાત અંગેના વિચારો તરત જ દૂર કરવા જોઈએ.
સમજો કે:
આ કેટલીક વસ્તુઓ છે જે તમે તમારા જીવનમાં અપનાવી શકો છો અને તમને મદદરૂપ થશે. તમે આંતરિકરૂપે થતા સૂક્ષ્મ ફેરફારો જોવાનું અને એને અનુભવવાનું શરૂ કરશો.
મનુષ્યજીવન એ એક કુદરતી ભેટ છે, તેથી તેનો અમૂલ્ય સંગ્રહ કરો, તેને સંસારિક વેદનાઓથી નષ્ટ ન કરો. મજબુત બનો, કેમ કે તમને અનંત અવતાર ભટક્યા પછી મનુષ્યજીવન મળ્યું છે. ફક્ત મનુષ્ય ગતિમાંથી જ જીવન અને મૃત્યુના અસંખ્ય ફેરામાંથી મુક્ત થઇ શકાય એમ છે. સાથે સંસાર તો બધા દુ:ખો અને ભોગવટા સહીત જ હોય છે.
માનવજીવનનો ધ્યેય પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ જેથી મુક્તિ (મોક્ષ) પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સંસારના તમામ દુ:ખો વચ્ચે આંતરિક શાંતિનો અનુભવ કરીને પોતાના ખરા સ્વરૂપ (આત્મામાં) રહીને બધી જ માનસિક, શારીરિક અને બાહ્ય સમસ્યાઓથી મુક્તિનો અનુભવ કરવો.
આપણને આ શરીર મળ્યું છે, તેનું કારણ જ કર્મ છે. અન્ય ગતિમાં જીવો કર્મોમાંથી છુટે છે પણ તેમને કર્મ બંધાતા નથી પરંતુ ફક્ત મનુષ્ય ગતિમાં જ એવું છે કે, જેમાં કર્મો બંધાય છે અને તેમાંથી મુક્ત પણ થઇ શકાય એમ છે. જયારે તમે કોઈપણ પ્રકારનાં શુભ કે અશુભ કર્મોને ચાર્જ કરવામાંથી મુક્ત થઈ જાવ છો ત્યારે અંતિમ મુક્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ શક્ય બને છે.
મોક્ષની પ્રાપ્તિ ફક્ત પૂર્ણ પ્રકાશક જ્ઞાની પુરુષ દ્વારા જ થઈ શકે છે, કેમ કે તેણે પહેલેથી જ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઇ છે અને અન્ય લોકોને પણ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. જ્ઞાનીપુરુષ એ અધ્યાત્મમાં ઉચ્ચસ્તરીય દશા છે, તેમનો જીવનનો મુખ્ય ધ્યેય (હેતુ) પ્રત્યેક જીવમાત્રને સંસારિક દુઃખોમાંથી મુક્ત કરવાનો છે, કારણકે તેઓ નિરંતર પોતાના સ્વસુખ (શુદ્ધાત્મા)ના આનંદમાં હોય છે. તેથી, જીવન જીવવાનું છોડો નહીં અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યા કરવાનો વિચાર કરો નહીં, તમારી સાથે જે બન્યું છે તે સ્વીકારવું અને શોક (દુઃખ)ની લાગણીઓને દૂર કરવા માટે ઉકેલો શોધવા.
‘જે એક ક્ષણ વધે અને પછી ઘટી જાય એ પ્રેમ નથી:
જે હૃદયમાં કાયમને માટે રહે છે તે જ સાચો પ્રેમ છે.’
આ પ્રકારનો પ્રેમ ફક્ત જ્ઞાની પાસેથી જ મળી શકે છે, જે ક્યારેય વધતો નથી અથવા ઘટતો નથી – તમારા સારા અથવા ખરાબ વર્તણુંકની સામે પણ તેઓ સદા સ્થિર રહે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ્ઞાનીને જ પ્રત્યેક જીવ માત્ર માટે આ પ્રકારનો પ્રેમ છે - આ પ્રેમ સંપૂર્ણ આત્મા (શુદ્ધાત્મા સ્વરૂપ) છે.
તેનાથી વિપરિત, મનુષ્યમાં જે પ્રેમ છે તે મોહ અને આકર્ષણોથી ભરેલો છે જે તેમના જીવનમાં આવતા વિવિધ સંજોગોને અને વ્યક્તિઓ પર આધાર રાખે છે. જ્યારે તમને કોઈ પ્રેમ કરે છે અને તે ઘડીએ તમને કંઈક નુકસાનકારક કહે છે ત્યારે તમને આ વાતનો તરત ખ્યાલ આવશે.
ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રિયજનને ખૂબ લાંબા સમય સુધી જોયા નથી અને તેઓ ઘરે આવ્યા છે, તેમના આગમન પર, તમે બધો સમય એની આસપાસ રહેશો, તમે સાથે જમશો અને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. જયારે બેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાના જીવનસાથી પર ચીસો પાડે (કલેશ) કરે છે એવા સંજોગોમાં સામી વ્યક્તિને કે જેમની સાથે કલેશ થયો છે, તે પોતે પણ વિચારે કે આ કેવા પ્રકારનો વ્યક્તિ છે? પરિણામે, એકબીજા પ્રત્યેના તેમના પ્રેમનો અંત આવે છે.
તેથી, તમેં તમારી હાલની વિષમ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે જ્ઞાનીની શોધ કરો, જે તમને આત્મા અનુભવરૂપી અપ્રતિમ ભેટ આપશે અને તમને તમારા દુ:ખોથી મુક્ત કરાવશે.
A. આપણા આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે છે.... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યે, આત્મહત્યાના વિચારો વધુને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી ત્યારે સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના છોકરાઓ અને છોકરીઓ માટે કિશોરવયના વર્ષો ખાસ કરીને ચિંતાજનક અને બેચેનીભર્યા સમય... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈપણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, ખૂબ જ દુ:ખ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઉભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટીવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
A. જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા... Read More
A. આપણા જીવન દરમ્યાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચુકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘મને અપ્રશંસનીય લાગે છે’, ગેરસમજ થવાથી ‘કોઈ... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવ અને દુઃખદાયક... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખુબ જ નજીક છો અને જે હતાશાના (ડીપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે અથવા... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો અને... Read More
subscribe your email for our latest news and events