દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણને કારણે, કેટલાક લોકો તેમની વ્યક્તિગત પરિસ્થિતિ કે સંજોગોને લઈને સંપૂર્ણપણે હતાશ થઈ ગયા છે. તેમને લાગે છે કે તેમની પાસે પરિસ્થિતિઓને વધુ સારી રીતે સુધારવાની કોઈ શક્તિ જ નથી. તેથી જ, તેઓ એવા અંધકાર અને નિરાશામાં ડૂબી જાય છે કે તેમની પાસે આમાંથી મુક્ત થવા માટેની કોઈ આશા દેખાતી જ નથી.
તો, આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે?
આવા ડિપ્રેશન અને આત્મહત્યા કરવાના વિચારો માટે નીચે દર્શાવેલ કારણો જવાબદાર છે:
ઉપર દર્શાવેલ કારણો, વ્યક્તિના મનની શાંતિ, સ્થિરતા અને સુખને ખલેલ પહોંચાડે છે. આ જ કારણો છે કે જેથી લોકોને આત્મહત્યા કરવાના વિચારો આવ્યા કરે છે.
બુદ્ધિની ભૂમિકા એ છે કે, તે દરેક પરિસ્થિતિમાં સારા અને ખરાબ વચ્ચેનો તફાવત દર્શાવે છે. તે તમને અંદરથી સતત ડિસ્ટર્બ જ રાખે છે, જેમ કે, 'જો, એણે કેવું કહ્યું', 'તેને મારા કરતા વધારે પગાર આપવામાં આવે છે', બધા હંમેશાં તેનો જ પક્ષ લે છે', 'મારા વ્યૂ પોઈન્ટને કોઈ ધ્યાનમાં લેતું જ નથી', બધા મને હંમેશાં અવગણે છે.' આવા બધા વિચારો જ તમારા દુ:ખનું મૂળ કારણ છે.
તેથી જ, જેમ જેમ તમારી બુદ્ધિ વધે છે, તેમ તેમ તમારા દુઃખો પણ વધે છે. ઉદાહરણ તરીકે, જો બે વર્ષના બાળકની માતા મરણપથારી પર હોય, તો બાળક પર તેની કોઈ અસર થતી નથી, તે આવા સંજોગોમાં પણ હસતું-રમતું રહેશે. આ જ પરિસ્થિતિમાં, જો પચીસ વર્ષની પુત્રીની માતા મરણપથારીએ હોય, તો તે અતિશય માનસિક દુઃખમાં જ હોય છે. કારણ એ છે કે, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેમ સાથે સાથે આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને તેથી જ આપણને દુઃખનો અનુભવ વધારે થાય છે. તેથી જ, આપણા દુ:ખનો અનુભવ, આપણી બુદ્ધિ પર સીધો આધાર રાખે છે. જેટલી બુદ્ધિ વધારે, તેટલું દુ:ખ પણ વધુ હોય છે.
અક્રમ વિજ્ઞાનમાં સમજાવ્યું છે કે, જ્યારે નોર્મલ વિચારો આવતા બંધ થઈ જાય છે, ત્યારે શું થાય છે. જ્યારે આ વિચારો નેગેટિવ અને નિરાશાવાદી વિચારોમાં પરિણમે છે, ત્યારે અંદર એક અંધકારમાં ધકેલી દીધા હોય એવું લાગે છે. ત્યારે તમે કંઈ પણ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી અને તમને તમારી આ સમસ્યાઓનો કોઈ ઉપાય પણ દેખાતો નથી. એવું જ લાગે કે, જાણે એક અંધારી ગુફામાં છીએ. થોડો પ્રકાશ છે એવું લાગે પરંતુ, જેમ જેમ તેમાં ઊંડા ઊતરતા જઈએ, તેમ તેમ વધુ ઘોર અંધકાર ભાસે છે.
અક્રમ વિજ્ઞાન સમજાવે છે કે, લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે, એનું મુખ્ય કારણ એ છે કે તેમણે તેમના પાછલા ભાવોમાંથી કોઈ એક ભવમાં આત્મહત્યા કરી હતી. એના કર્મોની અસરો તેના આગળના સાત ભવ સુધી રહે છે. જો કે, તેના પછીના દરેક ભવમાં આ આત્મહત્યાના વિચારોની તીવ્રતા ઓછી થતી જાય છે.જેવી રીતે, ઊંચાઈ પરથી બોલ ફેંકવામાં આવે છે, ત્યારે તેના પ્રત્યેક ઉછાળા પછી તેનું જોર ઓછું થતું જાય છે. અને જેમ જેમ એ બોલ સ્થિર થતો જાય છે, તેમ તેમઆત્મહત્યાના વિચારોનો પણ અંત આવે છે.
ડીપ્રેશન'ના આધારે કે 'એલીવેશન'ના આધારે જે વિચારો આવે છે તે બધા વિચારો ખોટા છે. 'નોર્માલિટી'થી જે વિચારો આવે છે તે જ 'કરેક્ટ' છે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી અને... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events