અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
દાદાશ્રી : હં. તે એટલાં આપણે સુધારી લેવા. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ ? પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ બધાં છે તે ટ્રાફિકના લૉના આધારે ચાલે છે, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને ? અને આમાં પોતાની સમજણે જ ! કાયદા નહીં ? પેલામાં તો કોઈ દહાડો અડચણ નથી આવતી, એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે ! હવે આ જો કાયદા તમે સમજીને ચાલો, તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ.
આ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલાં હોય છે, તો કેવા સરસ પળાય છે ! એમાં કેમ અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે. કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ બુદ્ધિથી એટલું બધું સમજી શકે છે, સ્થૂળ છે એટલે, કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. આમાં બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે. આનાં બધાં નુકસાન સૂક્ષ્મ થાય છે!
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને કોઇ નાનો ખાડો રસ્તામાં વચ્ચે આવે છે તો તમે...Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ...Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં ઉતરવાનું ટાળીએ. અથડામણના ગેરલાભો જ્યારે તમે અથડામણમાં આવો...Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે. સહન કરવું અને અથડામણ ટાળવી બન્ને તદન અલગ વસ્તુ છે....Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે વ્યવહાર કરવો તે ખ્યાલ નથી આવતો. તે સમયે, સૌથી પહેલાં આપણા...Read More
Q. શું અંહકારની અથડામણ ટાળી શકાય?
A. પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત ઘરમાંય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતાં હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાંય લાગુ પડે....Read More
Q. શા માટે મારા ઉપરી મારી ભૂલો કાઢે છે?
A. પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં વ્યુ પોઈન્ટની અથડામણમાં, મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલો કાઢે, એ કેમ ? દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને...Read More
Q. અથડામણ ટાળવાનો દ્રઢ નિશ્ચય કરો અને સમતા અને શાંતિથી જીવો.
A. 'અથડામણ ટાળો' આટલું જ વાક્ય જો જીવનમાં સીધેસીધું ઊતરી ગયું, તેનો સંસાર તો રૂપાળો થશે જ પણ મોક્ષ પણ સીધો સડસડાટ સામે ચાલીને આવશે! આ નિર્વિવાદ વાક્ય...Read More
Q. પ્રતિક્રમણ, અથડામણ ટાળવાનો એક માત્ર ઉપાય (એક માત્ર મેડીસીન)
A. પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કંઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. આ આપણી નવ કલમો, એય પ્રતિક્રમણ જ...Read More
subscribe your email for our latest news and events