અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જ્યારે લોકો સમાચાર પત્રોમાં નકારાત્મક ઘટનાઓ વિશે વાંચે છે, ત્યારે તેમને એવો ભય લાગે છે કે, જો તેઓ સોનાનાં ઘરેણા પહેરીને નીકળશે, તો તેમને પણ આવીજ દુર્ઘટનાઓનો સામનો કરવો પડશે. પરંતુ ચિંતા ના કરશો ! જો તમારા કર્મનો હિસાબ નહીં હોય, તો તમે કીંમતી રત્નો પહેરીને ફરતા હશો તો પણ તમને કોઈ અડી નહીં શકે. જો તમારા કર્મનો હિસાબ હશે તો જ તમને અસર કરશે. આ કુદરત એટલી બધી ચોક્કસ છે કે, કોઈએ તમારો એક વાળ પણ ચોરી કર્યો હશે, એ પાછો આવશે. માટે ચિંતા કરશો નહીં, નીડર બનો!
ક્યારેક તમારી અંદર શંકાસ્પદ વિચારો ઊભા થાય અને એ વિચારો જો થોડીવાર જ રહેને તોય એ સામાને પહોંચી જાય અને પછી ઉગે. આવી શંકાઓથી મુક્ત થવા માટે, તુર્ત જ દાદાશ્રીએ સમજાવેલ પ્રતિક્રમણ કરીને પાછા વળી જાઓ.
ભય અને તેની પાછળ રહેલા કારણોને સમજવા, શંકાસ્પદ વિચારોથી મુક્ત થવા અને દાદાશ્રીની સરળ છતાં ગુહ્ય દ્રષ્ટિથી સમજાવેલા નિર્ભય જીવન જીવવા માટે આગળ વાંચીએ...
subscribe your email for our latest news and events