કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે માનવામાં આવે છે, કારણ કે, પુખ્તાવસ્થામાં પરિવર્તન થવાનો તેમનો આ સમય મુશ્કેલીભર્યો બની રહે છે. તેમના જીવનનો આ એક એવો સમય છે જ્યાં તેઓ હંમેશાં પરિવાર અને મિત્રોથી મૂંઝવણ, પડકારો, નબળાઈઓ અને એકલતાનો અનુભવ કરે છે. તેઓ આ સમયગાળા દરમિયાન, દુર્ભાગ્યવશ, તેમની સર્જાયેલી સમસ્યાઓના કાયમી જવાબ તરીકે થોડા લોકો આત્મહત્યાનો આશરો લઈ લે છે.
તેથી તમે એ પણ જોયું હશે કે, અત્યારે માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્ત્વના વિષય પર માતા-પિતા અને બાળકોને સમજણ આપી લોકોને જાગ્રત કરવામાં આવી રહ્યા છે. હતાશા/ડિપ્રેશનના લક્ષણોની જો પહેલાથી જ જાણ થઈ જાય, તો પછી આત્મહત્યાની વૃત્તિઓ અને આખરે યુવકોના આત્મહત્યાથી થતા મૃત્યુ ટાળી શકાય છે.
જ્યારે ઉપરોક્ત દર્શાવેલ એક અથવા એકથી વધુ નબળાઈઓનો સમાવેશ આપણા દૈનિક જીવનમાં થાય છે, ત્યારે કિશોરો આત્મહત્યા તરફ જવા પ્રેરાય છે.
આધ્યાત્મિક વિજ્ઞાન આત્મહત્યા થવાના કારણોને અને આત્મહત્યા તરફ જવા માટે પ્રેરાઈ રહ્યા હોય, તેવી વ્યક્તિઓને યોગ્ય સમજણ આપી શકાય તે માટેની ઊંડાણપૂર્વકની સમજણ પ્રદાન કરે છે. એટલું જ નહીં, તેમના કુટુંબ અને મિત્રોને સમાધાન થાય એવી સમજણ આપે છે.
એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમણે આત્યંતિક હતાશા/ડિપ્રેશન અને આત્મહત્યાના સંબંધી વિચારોનો અનુભવ કર્યો છે અને અક્રમ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી આધ્યાત્મિક સમજણથી ઘણો લાભ થયો છે. આ વ્યક્તિઓ વર્તમાને પ્રત્યક્ષ જ્ઞાની એવા, પૂજ્ય દીપકભાઈને મળ્યા છે અથવા સાંભળ્યા છે અને આત્મહત્યાના હાનિકારક પરિણામો અને તેમના ભાવિ જીવન પર કેવા પરિણામો આવી શકે છે, તે અંગેની સમજણ પ્રાપ્ત કરી છે. તેમણે આ પ્રકારના વિચારોથી પીડિત વ્યક્તિઓને આવી વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવામાં મદદ કરી છે અને શાંતિમય જીવન કેવી રીતે જીવી શકાય તે દર્શાવ્યું છે.
માતા-પિતાનો અને પોતાના કિશોર બાળક સાથેનો મજબૂત સંબંધ એ યુવાનોમાં આત્મહત્યા નિવારણનું મૂળ કારણ છે.
કિશોરો અને તેમના માતા-પિતા કેટલીકવાર એવું અનુભવતા હોય છે કે તેઓ અલગ દુનિયાના છે. બંને તરફથી ઘણી અપેક્ષાઓ હોવા સાથે, કેટલીકવાર સાથે રહેવું લગભગ અશક્ય લાગે છે. પરિણામે, માતા-પિતા અને કિશોરો વચ્ચેની ગેરસમજ એ રોજનો મુદ્દો બની જાય છે, જે દલીલોના ચક્રમાં ફેરવાય છે, જે તેમની વચ્ચેના અંતરને વધારી દે છે.
આ પ્રકારના મતભેદોને અટકાવવા અને કિશોરો અને તેમના માતા-પિતા વચ્ચેના પ્રેમાળ સંબંધોને ઉત્તેજન આપવા માટે, બંને પક્ષોએ વસ્તુઓ/સંજોગોને એકબીજાના દૃષ્ટિકોણથી જોવા જોઈએ.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events