
કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે આપણને ઉદાસીનતા અને ડીપ્રેશન જેવી લાગણીઓના ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. આવા સંજોગોમાં ખરેખર એવું લાગે કે, શું ડીપ્રેશનમાંથી બહાર નીકળવું શક્ય છે! અંતે આ બધી જ પરિસ્થિતિ આપણને આત્મહત્યાના વિચારો સુધી લઈ જાય છે.
આવા મુશ્કેલ સમયમાં નેગેટિવ વિચારો આવવા એ સામાન્ય બાબત છે, પણ સંબંધ તૂટ્યા પછી જો આત્મહત્યાનાં વિચારો આવે તો એને તરત જ દૂર કરવા જોઈએ.
એવું સમજીએ કે:
બ્રેકઅપનાં કારણે ડીપ્રેશનમાંથી બહાર નીકળવા નીચે દર્શાવેલ ટીપ્સને અજમાવી શકાય:
‘‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય."
સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ! જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એમનો એવો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.
આનાથી વિરુદ્ધ, મનુષ્યનો પ્રેમ એ મોહ અને આસક્તિથી ભરેલો છે, જે તેમના જીવનમાં આવતા વિવિધ સંજોગો અને વ્યક્તિઓ પર આધારિત હોય છે. જ્યારે પ્રિય વ્યક્તિ તરફથી દુઃખ મળશે ત્યારે આપણને આ વાતનો તરત જ ખ્યાલ આવશે.
માટે, આ વિષમ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની શોધ કરીએ, જે આપણને તમામ દુ:ખોથી મુક્ત કરાવશે.
મનુષ્યજીવન એ કુદરતે આપેલી ભેટ છે. માટે સંસારી દુઃખોમાં જીવન વેડફવાને બદલે તેનું યોગ્ય જતન કરવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં મક્કમ રહેવું, કારણ કે અનંત અવતાર ભટક્યા પછી આપણને આ મનુષ્યજીવન મળ્યું છે. ફક્ત મનુષ્યગતિમાંથી જ આ સંસારનાં અસહ્ય દુઃખો, વેદના અને જન્મ-મરણનાં ફેરામાંથી મુક્તિ મળે એમ છે. તેથી, જીવન જીવવાનું છોડવું નહીં. સંબંધ તૂટ્યા બાદ જો આત્મહત્યાનો વિચાર આવે ત્યારે આપણી સાથે જે બન્યું છે તેનો સ્વીકાર કરીને, આવી પડેલા દુઃખમાંથી મુક્ત થવાનાં ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવો.
મનુષ્યજીવનનો ધ્યેય પોતાના આત્માને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષી હોવો જોઈએ. મોક્ષ એટલે આ સંસારની બધી આધિ-વ્યાધિ અને ઉપાધિ વચ્ચે રહીને પણ પોતાના સાચા સ્વરૂપનો એટલે કે (આત્મા)ના સુખનો અનુભવ કરવો. આવા આત્માના સુખનો અનુભવ પ્રત્યક્ષ જ્ઞાની થકી જ પ્રાપ્ત થઈ શકે એમ છે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
