અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જો કોઇ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછશો કે શા માટે તે આવું કરે છે અને તમારા મનમાં તે વ્યક્તિ માટે થોડો સમય ઘૃણા પણ ઉત્પન્ન થઇ જશે. આમ કરવાથી, તમે જુના હિસાબ ચુકવતા ચુકવતા નવું ખાતું તે વ્યક્તિ સાથે ખોલી નાખો છો. જ્યારે તે વ્યક્તિ તમે ગત ભવમાં તેને દીધેલું પાછું આપવા આવે છે, ત્યારે તે સ્વીકારી અને જમા કરવાને બદલે તમે તે વ્યક્તિનો ખૂબ તિરસ્કાર કરો છો. તે વ્યક્તિ તરફથી એક પણ નાનકડું અપમાન તમે સહન કરી શકતા નથી અને ઉપરથી તમે તે વ્યક્તિનું ઘણી બધી વખત અપમાન કરી નાખો છો. હવે માનવ બુધ્ધિ આ ઊંડાણ સુધી કઇ રીતે પહોંચી શકે? તે સમજવાને બદલે લોકો ખૂબ ઊંડાણમાં ચીકાશ વાળા કર્મ પોતના માટે બાંધે છે અને ગૂંચામણ વધ્યા કરે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાને અપમાનના સમયે કઇ રીતે વર્તવું તેની ઘણી ચાવીઓ આપી છે, ચાલો આપણે તે જોઇએ:
જ્યારે કોઇ તમારું અપમાન કરે છે અને તમારું મન સ્હેજ પણ તે વ્યક્તિ માટે બગડતું નથી ત્યારે તમે ખરું તપ કર્યું કહેવાય. જ્યારે આવા પ્રકારનું તપ થાય છે ત્યારે પોતાની અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે.
વળતર આપીને થપ્પ્ડની માગણી
જો કોઇ તમારું અપમાન કરે છે અથવા તમને અપશબ્દો બોલે છે તો તમે તમારી જાતને નસીબદાર માનો. થોડા વર્ષો પહેલા મેં એવી જાહેરાત કરેલી કે કોઇ પણ વ્યક્તિ જેને પૈસાની જરૂરિયાત હોય તે આવીને મને થપ્પડ મારે અને બદલામાં હું તેને પાંચસો રૂપિયા આપીશ. દરેકે ના કહી અને તેઓ આવું નહિ કરે તેમ કહ્યું. તમે ક્યાંય એવું જોયું છે કે તમારું કોઇ અપમાન કરે અથવા થપ્પડ મારે તેમને પણ તમે તેના પૈસા આપો? તેથી લોકો કે જેનું ઘરમાં રોજ અપમાન થયા કરે છે તેઓએ પોતાની જાતને નસીબદાર માનવા જોઇએ. હુ તો પાંચસો રૂપિયા આપવા તૈયાર હોવા છતાં મને એવું સદ્ભાગ્ય ન મળ્યું.
જ્ઞાનપ્રાપ્ત થતાં પહેલાં, હું અપમાન માટે ટેવાયેલો ન હતો કારણ કે કોઇ મને એવું કરતું નહિ! હું અપમાન માટે પૈસા આપવા તૈયાર હોવા છતાં, કોઇએ મારા ઉપર ઉપકાર ન કર્યો અને તેથી મારે જાતે જ એવું કરવું પડ્યું. હું મારી જાતને એવું કહેતો કે ‘ તમારામાં કાંઇ અક્કલ જ નથી! તમે મૂર્ખ છો! તમે અક્કરમી છો!’ હું મારી જાતને કહેતો કે ‘ તમે કઇ જાતના વ્યક્તિ છો? મોક્ષનો માર્ગ ખૂબ કઠિન છે ત્યારે આવું વર્તન ચાલે?’ હું મારી જાતનું આ રીતે અપમાન કરતો. કોઇએ મારા પર ઉપકાર ન કર્યો તો પછી મારે શું કરવું? બીજી તરફ તમારે તો ક્યાંય અપમાન શોધવા નહિ જવું પડે કે પૈસા પણ નહિ ચુકવવા પડે કારણ કે તમને એ ગમે ત્યાંથી મળવાનું છે. તેથી, શું તમારે એ પરિસ્થિતિનો ફાયદો ન મેળવવો જોઇએ?
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને કોઇ નાનો ખાડો રસ્તામાં વચ્ચે આવે છે તો તમે...Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ...Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં ઉતરવાનું ટાળીએ. અથડામણના ગેરલાભો જ્યારે તમે અથડામણમાં આવો...Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે. સહન કરવું અને અથડામણ ટાળવી બન્ને તદન અલગ વસ્તુ છે....Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે વ્યવહાર કરવો તે ખ્યાલ નથી આવતો. તે સમયે, સૌથી પહેલાં આપણા...Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઇએ? એક બાજુ એક વ્યક્તિ ખુબ જ જાગૃત અને સચેત છે અને બીજી તરફ વ્યક્તિ ઝઘડવા...Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઇએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે તેઓને પણ તમારા પ્રત્યે પ્રેમ હોય, તેવી વ્યક્તિ સાથે તમે...Read More
Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?
A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે : જ્યારે તમારો બોસ તમને હુકમો કરે. જ્યારે તમારા મિત્રો અને સહાધ્યાયીઓ તમને સાથ ન...Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઇ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે, જો કે, અથડામણ નિવારવા માટે તથા શાંતિ પ્રાપ્તિની અંતિમ રણનીતિ અને ચાવી છે...Read More
subscribe your email for our latest news and events