પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સૂત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય, તેના ઘણા જુદા જુદા રસ્તાઓ બતાવ્યા છે.
એવી રીતે એડજસ્ટ કરો કે જેથી તમારા લીધે કોઈને મુશ્કેલીમાં ન પડે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, જો તમે કોઈને કાંઈ સમજણ પાડો, તે ના સમજે તો પછી તે બાબતને પકડી ના રાખશો. (આગળ ના લઈ જશો). તેના બદલે શાંતિથી પ્રાર્થના કરો, “અંદર બિરાજેલા, હે શુદ્ધાત્મા ભગવાન, આમને સમજવાની શક્તિ આપો. તેને સાચા રસ્તાની સમજણ પડે, તેની બધી જ નેગેટીવીટી દૂર થઈ જાઓ.”
Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?
A. એડજસ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરૂરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા... Read More
Q. સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ-પત્નીએ એડજસ્ટ થવું?
A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ એવરીવ્હેર!’ ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેરમાં કલેશ ના હોવો જોઈએ.... Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોટિસ કર્યું છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેના પોતાના આજુબાજુના... Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે, ‘બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો... Read More
Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?
A. ઘણી વખત એવો સમય આવે છે કે તમને ખબર હોય કે તમે સાચા છો, છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે... Read More
Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો
A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતા જોઈએ કે સાંભળીએ, તો તે આપણને આપણા જીવનમાં કેવી... Read More
subscribe your email for our latest news and events