દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા સાંસ્કૃતિક મતભેદોથી બચવા માટે તેઓ આત્મહત્યા કરે છે. કારણ કે, તેમના જીવનને એકસાથે વિતાવવાની કોઈ આશા જ નથી રહી, તેઓ નિરાશ થઈ જાય છે અને પોતાના જીવનનો અંત લાવે છે. અમુક એવા પણ છે, જેઓ તેમના જીવનસાથીઓના મૃત્યુ પછી બાકીનું જીવન એકલા પસાર કરવાના ભયથી આત્મહત્યા કરે છે.
જો કે, આત્મહત્યા કરવાના પરિણામો ખૂબ જ ગંભીર હોય છે. લોકો માને છે કે તેઓ તેમના દુ:ખથી છટકી શકે છે, પરંતુ તેના પરિણામે ફક્ત વધુ દુ:ખ જ થશે.
જ્યારે બે પ્રેમીઓ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ તેમના આગલા જીવનમાં ફરી મળવાની આશા સાથે આવું કરે છે. આ શક્ય જ નથી કારણ કે, ભવિષ્યના બધા જન્મ વ્યક્તિગત કર્મોના દ્વારા નક્કી કરવામાં આવે છે. તેઓ આ જીવનમાં બંધાયેલા છે અને તેની અસરો પછીના જીવનમાં અનુભવાય છે. આ વિજ્ઞાનમાં કંઈપણ બદલી શકાતું નથી.
તેથી, કોઈ ફરક પડતો નથી કે તમારે તમારા આગલા જીવનમાં એક થવાની ઈચ્છા કેટલી તીવ્ર છે. તે તમારું વ્યક્તિગત કર્મ છે જે તમારા આગામી જન્મને નિર્ધારિત કરશે.
મનુષ્ય ‘હું કોણ છું?’ અને ‘કરનાર કોણ છે?’ એવા પ્રશ્નોના જવાબને ન જાણતા કર્મને બાંધી દે છે. કોઈ પણ ક્રિયામાં કર્મને બાંધી દે છે. એવું માનવું કે ‘હું કરનાર છું’ તે બંધનકર્તા કર્મ કહેવાય છે.
આપણામાંના દરેક વ્યક્તિ સંજોગોના વિકાસમાં કર્મ બાંધે છે. આ સમય દરમિયાન, આપણા દરેકના પોતાના મંતવ્યો હોય છે અને આપણે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપીએ છીએ, જે આપણે બાંધેલા કર્મનો પ્રકાર નક્કી કરે છે. કારણ કે, આપણાં બધાના અભિપ્રાયો અને દૃષ્ટિકોણ જુદા છે, તેથી આપણા માટે એક જ જગ્યાએ, એક જ સમયે જન્મ લેવાનું અશક્ય છે, તેથી આપણે પછીના જીવનમાં ફરી એકબીજાને મળીએ છીએ. પરમ પૂજ્ય દાદા ભગવાન, જે એક જ્ઞાની હતા, તેમણે કર્મના આ વિજ્ઞાનનો ઉઘાડ કર્યો છે. તેમણે આધ્યાત્મિક જ્ઞાન અને ‘કર્મ એટલે શું?’, ‘બંધન એટલે શું?’ અને ‘મુક્તિ એટલે શું?’ જેવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે અનંત ભૂતકાળના ભવો વિતાવ્યા છે.
તેથી, તમારા જીવનને શાંતિ અને સુમેળમાં જીવવું વધુ સારું છે. બધી જ સમસ્યાઓને નિશ્ચયથી નિયંત્રિત કરવાનો નિર્ણય લો, પછી ભલે ને તે ગમે તેટલું દુ:ખદાયક અથવા અતિશય પીડાદાયક હોય. કોઈ તકલીફનું સમાધાન શોધવા અને તમારા દુ:ખને દૂર કરવા માટે દ્રઢ સંકલ્પ કરો. આપઘાત એ ક્યારેય સાચો વિકલ્પ ના હોવો જોઈએ, કારણ કે, તમારે તમારા આગલા જીવનમાં આના પરિણામ ભોગવવા પડશે.
આ વિશે વિચારો કે... જો તમે આત્મહત્યા કરો છો, તો પછી તમે સાથે રહેવાની કોઈ પણ તક છોડી રહ્યા છો. તે લડાઈ શરૂ થાય એના પહેલા જ ભાગી જવા જેવું છે. તેના બદલે, આ અન્ય ઉકેલોનો પ્રયાસ કરો:
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events