આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય હોય છે, તો કેટલીક જીવન બદલી નાખે એવી હોય છે. ખાસ કરીને એવી ભૂલો, જે ભયની ભાવના સહિત હોય છે, તે જાણીને તમને એવું થાય કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે, સતત ચિંતામાં આવી જઈ, તમે પોતાનાથી ખૂબ જ ક્ષોભ, હીનતાની લાગણી અને નારાજગી અનુભવી શકો છો, તે હદ સુધી કે તમને લાગે છે કે ‘હવે મારે જીવવું નથી! હું આત્મહત્યા કરવા માંગું છું!’
જો તમે આવી અનુભૂતિ કરી રહ્યા છો, તો તમારા માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે આવા વિચારો આવવાનું બંધ થાય, એ બાબત પર તમે ધ્યાન આપો. ભલે ગમે તેટલી મોટી ભૂલ હોય, તે તમને તમારું જીવન લેવાની બાંહેધરી આપતું નથી. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે એ કાર્ય પાછળનો હેતુ શું છે એ સમજવાનો પ્રયાસ કરો. આ પ્રકારની લાગણીઓમાં રહેવાને બદલે, ભૂલ કર્યા પછી તમે જે શ્રેષ્ઠ કામ કરી શકો છો તેના વિશે કંઈક કરવું:
પોતાની ભૂલને ઓળખ્યા પછી, વારંવાર ક્ષમા માંગવાના આધ્યાત્મિક સાધનનો ઉપયોગ કરવો, જેને ‘પ્રતિક્રમણ’ કહે છે. તમારા મન, વાણી અથવા વર્તનથી જેમને દુઃખ પહોંચાડ્યું છે, એ સંબંધી થયેલી ભૂલોમાંથી પાછા ફરવા માટેના આ ત્રણ પગથિયાની પ્રક્રિયા છે.
આ પદ્ધતિ સરળ છે, છતાં ખૂબ અસરકારક છે:
‘મને માફ કરો’ એમ કહેવું સહેલું નથી, પરંતુ જે લોકોને તમે દુ:ખ પહોંચાડ્યું છે, તેમની માફી માંગવાથી એમને અને તમને શાંતિની ભાવના પ્રદાન કરશે. સમય જતા, વારંવાર માફી માંગ્યા પછી, તમે તમારા ઉપરના દોષ, ચિંતા અને તણાવથી હળવાશ અને સ્વતંત્રતાનો અનુભવ કરશો. માફી માંગવાની આ પદ્ધતિ એ એક ગુહ્ય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને પરિણામિક છે! પ્રતિક્રમણની આ ત્રણ ભાગની પ્રક્રિયા કરવી અગત્યની છે અને તમે જે વ્યક્તિને દુઃખ પહોંચાડ્યું છે, તેને કોઈ શબ્દ કહ્યા વિના તમે તે આંતરિક રીતે કરી શકો છો; તમારે ફક્ત તેમની અંદર રહેલા ભગવાનને યાદ કરવાના છે અને ક્ષમા માંગવાની છે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events