જાગૃતિ મૃત્યુ સમયે
મૃત્યુ એ મનુષ્યજીવન ચક્રનો એક અનિવાર્ય ભાગ છે. જીવનના છેલ્લો એક કલાક માણસ જાગ્રત થઈ જાય તો આખા ભવના બધા કર્મોની માફી માંગીને પાપો ધોઈ શકે એમ છે. પરમ પૂજ્ય નીરુમા દ્વારા મેળવો સમજણ મૃત્યુ સમયની.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું? આપણે કઈ સમજણે શાંતિ અને સમતામાં રહેવું?
લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ. વિ.ની સત્યતા કેટલી? મૃત્યુ પછી તેનું મહત્વ કેટલું ? મરનારને શું શું પહોંચે ? એ બધું કરવું કે નહીં?
શું મર્સી કિલિંગ બરાબર છે? આત્મહત્યાનાં કારણો અને પરિણામ ક્યા? આત્મહત્યાનાં વિચાર શા માટે આવે છે?
સમાધિ મરણ શું છે? સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય.
પૂજ્ય દાદાશ્રીએ આવાં પ્રશ્નોનાં સચોટ-સમાધાની વૈજ્ઞાનિક જવાબો આપ્યા છે.
subscribe your email for our latest news and events