જાગૃતિ મૃત્યુ સમયે
મૃત્યુ એ મનુષ્યજીવન ચક્રનો એક અનિવાર્ય ભાગ છે. જીવનના છેલ્લો એક કલાક માણસ જાગ્રત થઈ જાય તો આખા ભવના બધા કર્મોની માફી માંગીને પાપો ધોઈ શકે એમ છે. પરમ પૂજ્ય નીરુમા દ્વારા મેળવો સમજણ મૃત્યુ સમયની.
પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું? આપણે કઈ સમજણે શાંતિ અને સમતામાં રહેવું?
લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ. વિ.ની સત્યતા કેટલી? મૃત્યુ પછી તેનું મહત્વ કેટલું ? મરનારને શું શું પહોંચે ? એ બધું કરવું કે નહીં?
શું મર્સી કિલિંગ બરાબર છે? આત્મહત્યાનાં કારણો અને પરિણામ ક્યા? આત્મહત્યાનાં વિચાર શા માટે આવે છે?
સમાધિ મરણ શું છે? સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય.
પૂજ્ય દાદાશ્રીએ આવાં પ્રશ્નોનાં સચોટ-સમાધાની વૈજ્ઞાનિક જવાબો આપ્યા છે.
Q. કોઈ સ્વજન મૃત્યુની નજીક હોય તો તેને કેવી રીતે સાચવવા?
A. પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું... Read More
Q. શું મર્સી કિલિંગ એ કોઈ વ્યકિતની લાંબા સમયની પીડાનો અંત લાવવાનો સાચો રસ્તો છે?
A. પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી... Read More
Q. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
A. પ્રશ્નકર્તા :આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે... Read More
A. પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ... Read More
Q. મારા પુત્રનાં અકસ્માત મૃત્યુનું કારણ શું ?
A. પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ? દાદાશ્રી : આ જગતમાં જે... Read More
Q. શું આપણાં ભાવનાં સ્પંદનો મૃત વ્યકિતને પહોંચે છે?
A. છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણાં લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે... Read More
A. પ્રશ્નકર્તા : કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ? દાદાશ્રી : આપઘાત કરવાથી તો... Read More
A. મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે.... Read More
A. એટલે મરણને કહીએ કે, 'તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ 'સમાધિ મરણ'... Read More
A. અંતિમ સમયની પ્રાર્થના ! હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા તથા ના નામની... Read More
subscribe your email for our latest news and events