આ વીતરાગોના ‘સાયન્સ’ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ ? અત્યંત ગુહ્ય ! આ ‘રિયલ’ ને આ ‘રિલેટિવ’ એનો ભેદ પાડવો, તે ‘જ્ઞાની પુરુષ’ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્ઞાન જાણવાથી શું ખોટું ને શું ખરું એ ખબર પડે, સદ્-અસદ્ નો વિવેક કરાવડાવે, તે ‘વિજ્ઞાન’ જાણવાથી મુક્તિ થાય. જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events