"યાદ" પર આધ્યાત્મિક સૂત્રો

યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું. ઈચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on યાદ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સાચા ભક્ત થવું હોય તો શરૂઆતમાં ભગવાન યાદ ના રહેતા હોય તો બહાર મંદિર દેખાય ત્યાં ભગવાનનાં દર્શન કરજે. પછી એમ કરતાં કરતાં ભગવાન યાદ રહેવા માંડ્યા એટલે પછી મહીં આત્માને જ ભગવાન તરીકે માનશો તો સાચા ભક્ત થશો. અને તમારો આત્મા જ્યારે સાક્ષાત્કાર આપે ત્યારે તમે ભગવાન થયા હશો !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on યાદ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભગવાનનું નામ ક્યારે યાદ આવે ? જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય, એમના પર પ્રેમ આવે ત્યારે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ગઈ તિથિ તો બ્રાહ્મણેય ના જુએ, ને અક્કલવાળા યાદ રાખે કે આણે મને દગો દીધો હતો, આણે મને અક્કલ વગરનો કહ્યો હતો ! આ વાણીનો પ્રવાહ તો પાણીના પ્રવાહની જેમ છે ! તેની શી રીતે પુછાય કે તમે કઈ રીતે અથડાતા આવ્યા ?!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કોઈનીય ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ ને સામો આરોપી થઈ જશે. ફરિયાદ તો કોઈની કરાય જ નહીં. જે ફરિયાદ લઈને આવે તેનો જ ગુનો છે એમ પ્રથમથી જ સમજી જવું, પછી આરોપીની વાત !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પોતાની ભૂલને લઈને જગત યાદ આવ્યા કરે છે. જેની યાદગીરી આવ્યા કરે ત્યાં જ ભૂલો છે. સંપૂર્ણ ‘જ્ઞાની’ને જગત વિસ્મૃત જ રહ્યા કરે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા ને આત્માનાં સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ નથી તે. વીતરાગતા સિવાય જગત ભૂલે નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વિષય હોય છતાંય યાદ ના આવે, એનું નામ નિર્વિષય. વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જે ભોગ આપણને યાદ આવે એ ઉપભોગમાં પરિણામ પામે. જે ભોગ યાદ ના આવે તે અડે નહીં, નિર્લેપભાવ રહે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on