મનુષ્યનું ધ્યેય શું? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનફક્ત વાત જ સમજવાની જરૂર છે કે, વોટ ઈઝ કરેક્ટ ? એન્ડ વોટ ઈઝ ઈનકરેક્ટ ? સાચી વાત શી છે ? 'કરેક્ટનેસ' શું છે ? 'વર્લ્ડ' શું છે ? આ બધું શું છે ? તમે કોણ છો ? પરમાત્મા શું છે ?
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events