ક્રોધ સામે જાગૃતિ
આપણા જીવનમાં આપણી માન્યતાના આધારે સામાવાળાને સાચો કે ખોટો કહેતા હોઈએ છે. અને જો સામેવાળો આપણી માન્યતાથી વિરુદ્ધ કરે ત્યારે ગુસ્સો આવી જાય છે. ક્રોધ સામે કઈ જાગૃતિ ગોઠવવી એના માટે વીડિયો નિહાળો.
જીવનમાં એક યા બીજા કારણે ક્રોધ થઈ જાય છે. શું તમે ક્રોધ માટે ક્યારેય ગંભીરતાથી વિચાર્યુ છે? ક્રોધ કોને કહેવાય? ક્રોધનું પરિણામ શું છે અને તે શા માટે ઊભો થાય છે? સંબંધ સમસ્યાઓમાં ક્રોધ સામે કેવી રીતે વર્તવું? ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થવું?
જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથે જ આપણે સંબંધ તોડી નાખીએ છીએ. આપણે આપણા બાળકોને હૂંફ, આરામ અને સલામત ઘર આપવા ઈચ્છીએ છીએ પરંતુ આપણો ક્રોધ બાળકોને તેમનાં પોતાના જ ઘરમાં ડરાવે છે.
ક્રોધી લોકોની સાથે કેવી રીતે વર્તવું? મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો આપણે દઝાઈ મરીએ.
વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે આગળ વાંચો.
તદુપરાંત, તમે તમારા પોતાની જાતને ઓળખવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો. જે ક્રોધથી ખરી રીતે મુક્ત થવામાં મદદ કરશે.
Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું... Read More
Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?
A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ... Read More
Q. પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના... Read More
Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?
A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર... Read More
Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : ગરમ તો થઈ... Read More
Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?
A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? દાદાશ્રી : એને લોકો શું કહે ? આ... Read More
Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?
A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે... Read More
A. એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો... Read More
Q. ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?
A. પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર... Read More
Q. ક્રોધમાંથી કેવીરીતે બહાર નીકળવું?
A. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે,... Read More
subscribe your email for our latest news and events