છેલ્લો કાળ આવે ત્યારે કહેશે, 'હવે જ્ઞાની આવે ને મને દર્શન થાય, બે કલાક આયુષ્ય વધારજો મારું, હે ભગવાન!' એમ બૂમાબૂમ કરે. હવે બૂમાબૂમ ના કરીશ. કાલાવાલા શું કરવા કરે છે? જ્યારે સત્તા હતી ત્યારે વાપરી નહીં. સત્તા ના હોય ત્યારે માગણી કરે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજગત ક્રોધી કરતાં ક્રોધ ના કરનારાથી વધારે ભડકે! કારણ શું? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય. કુદરતનો નિયમ છે એવો! નહીં તો ક્રોધ ન કરનારાનું રક્ષણ જ કરનાર ના મળેને! ક્રોધ એ અજ્ઞાનતામાં રક્ષણ કરનારું છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events