
ભગવાને જ કહ્યું છે, 'કુસંગ !' એ દ્વેષથી નથી કહ્યું ભગવાને. ત્યારે 'સત્સંગ,' રાગથી ય નથી કહ્યું. વીતરાગતાથી બોલ્યા છે, આ સત્સંગ છે - આ કુસંગ છે. કુસંગના ડાઘ લાખો અવતાર સુધી જતાં નથી. તેથી જ અમે તમને 'સત્સંગમાં બેસી રહેજો' એમ કહીએ છીએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
