
મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆખો સંસાર જ પુદગલનો છે. પણ પુદગલમાં રાગ-દ્વેષ થવો, એનું નામ બંધન ને પુદગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું નામ મુક્તિ.
પરમ પૂજ્ય દાદા ભગવાનસમ્યક્ત્વ થાય ત્યારથી વીતરાગ વાણીની શરૂઆત થાય ને 'કેવળજ્ઞાન' થાય ત્યારે તે સંપૂર્ણ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
