
સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીએ ડૂબ્યાં! પેલા પાણીમાં ડૂબે તો તારી શકાય, પણ આમાં ડૂબે તો શી રીતે તારી શકાય!
— પરમ પૂજ્ય દાદા ભગવાન‘સદ્બુદ્ધિ’ એનું નામ કે ક્યારેય પણ વિરોધાભાસ ના લાવે. ‘જ્ઞાની પુરુષ’ પાસે એક કલાક બેસવાથી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય.
— પરમ પૂજ્ય દાદા ભગવાનઅધ્યાત્મમાં અહિત કરે અને સંસારમાં હિત કરે, એનું નામ ‘વિપરીત બુદ્ધિ’. સંસારમાંય હિત કરે ને અધ્યાત્મમાંય હિત કરે, એનું નામ ‘સમ્યક્ બુદ્ધિ’.
— પરમ પૂજ્ય દાદા ભગવાનબહુ દુઃખ વેઠ્યાં છે. જો તેની નોંધ કરે ને તોય મોહ છૂટી જાય! છતાં મોહ ઊતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે!
— પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
