આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે!

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

સંસાર એ ‘રિલેટિવ’ સંબંધ છે, તાત્ત્વિક સંબંધ નથી. એવું ભાન થાય તો આરપાર નીકળી જવાય.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

માયા એટલે ‘વસ્તુઓના’ તત્ત્વોની અજ્ઞાનતા.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

‘મૂળ સ્વરૂપે’ ના દેખાતા, અન્ય સ્વરૂપે દેખાય, તેનું નામ માયા.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

ચિંતા એ ‘ગ્રેટેસ્ટ ઈગોઈઝમ’ છે.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
big-quote

મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય!

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

નનામી એટલે કુદરતની જપ્તી. કમાણી બધી અહીં મૂકીને જવાની ને ગૂંચો જોડે લઈ જવાની!

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

જ્યાં સુધી સાંસારિક કંઈ પણ ઘાટ છે, ત્યાં સુધી ‘સાચી વાત’ કોઈથી ના નીકળે.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
big-quote

આ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા!

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તી નથી. જો કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત, કુદરત નથી.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

જે કોઈ જીવને મારતો નથી, તેને કોઈ મારતું નથી. જે કોઈ જીવને હેરાન કરતો નથી, તેને કોઈ હેરાન કરતું નથી એવો કાયદો છે!

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes
big-quote

પોતાનું અહિત જ કરતો હોય, તે બીજાનું શું હિત કરે? જે પોતાનું હિત કરે, તે જ બીજાનું હિત કરી શકે.

  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on