અનંત અવતાર ભટક ભટક કરે ત્યારે કો’ક ફેરો મનુષ્યનો અવતાર આવે. તેમાં કેડો ફાટે. થાળી મૂકી હોય તોય ખાવા ના દે એવાં અંતરાય હોય છે ! એવું છે આ ! માટે જોઈ વિચારીને પગલું ભરવું.
પરમ પૂજ્ય દાદા ભગવાન
Copied!
Copied!
Copied!
Copied!
Copied!
Copied!
Copied!
Copied!
Copied!
અત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને ‘જ્ઞાની’થી વિમુખ થયેલા છો. જ્યારે ‘જ્ઞાની’ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે!