કર્મ શું છે? : કર્મનું વિજ્ઞાન

કર્મ શું છે? શું સારા કર્મો (પુણ્યકર્મ), ખોટા કર્મોને (પાપકર્મને) ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? ક્યારે નવું કર્મ બંધાય નહીં? જો... Read More

હું કોણ છું? : સ્વયંને કેવી રીતે ઓળખવું?

શું તમે તમારી જાતને ક્યારેય પૂછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એન્જિનિયર, એક મુસાફર છું કે દર્દી છું? ખરી... Read More

ભગવદ્ ગીતાની યથાર્થ સમજ

શ્રીમદ્ ભગવદ્ ગીતા એક અત્યંત ગહન ગ્રંથ છે. રણભૂમિ ઉપર પોતાના ભાઈઓ, કાકા, મામા, ગુરુ વગેરેને સામા પક્ષે ઊભેલા જોઈને, તેમને મારી નાખવાના વિચારથી અર્જુન... Read More

ભગવાનની સાચી ઓળખાણ

ભગવાનની ભજના સૌ કોઈ કરે છે પરંતુ, ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખ્યા નથી. ઉદાહરણ તરીકે, ભગવાન શ્રી કૃષ્ણની ભજના કરતા હોઈએ પણ આપણે એમના યથાર્થ સ્વરૂપને... Read More

આધ્યાત્મિક વિજ્ઞાન

જ્યારે આપણે આત્માથી પણ વિશેષ અને પંચેન્દ્રિયથી પર હોય એવી આધ્યાત્મિક શોધમાં હોઈએ, ત્યારે આપણા સહુની ભિન્ન ભિન્ન માન્યતાઓ હોય છે. પણ, તેમાંની પ્રત્યેક... Read More

આત્મા શું છે: સમગ્ર બ્રહ્માંડમાં સૌથી સુંદર વસ્તુ!!!

લોકો પોતાની લોકભાષામાં અથવા જે ધર્મ કરે છે, તેના આધારે આત્માને રૂહ, પવિત્ર આત્મા, ચેતના અથવા મહા ચૈતન્ય એમ વિવિધ રીતે માને છે. ઘણા લોકો તેને ખરો... Read More

અહમ્ અને અહંકાર શું છે?

શું આપણે અહમ્ પાછળનું સાચું વિજ્ઞાન જાણીએ છીએ? વૈજ્ઞાનિક રીતે, જ્યારે બે અલગ અલગ તત્ત્વો ભેગા થાય છે, ત્યારે કંઈક ત્રીજું જ વિશેષ પરિણામ ઊભું થાય... Read More

મોક્ષ: અંતિમ આધ્યાત્મિક ધ્યેય

દરેક જીવ સુખની શોધમાં હોય છે. બાળક આનંદ મેળવવા માટે રમકડાંથી રમે છે. જ્યારે તે મોટું થાય છે, ત્યારે ભવિષ્યમાં સુખી જીવન જીવી શકે તે માટે સખત અભ્યાસ... Read More

પ્રતિક્રમણ – પાપથી પાછા ફરવું

જીવનમાં જ્યાં પળે પળે અથડામણો થતી હોય, ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોના આક્રમણ થયા કરતા હોય, કોઈથી આપણને કે આપણા થકી કોઈને દુઃખ થતું હોય ત્યાં ડગલે ને... Read More

વાણીનું આધ્યાત્મિક વિજ્ઞાન : વાણીનું ખરું સ્વરૂપ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાણી કેવી રીતે બોલાય છે? આ પેલા સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? એવું આ એક જ... Read More

મૃત્યુનું રહસ્ય!

“મૃત્યુ”, એક એવો શબ્દ છે જેને યાદ કરતાં જ શોક, ભય અને દુઃખની લાગણી અનુભવાય છે. દરેક મનુષ્યને જીવનમાં કોઈક ને કોઈક મૃત્યુના સાક્ષી બનવાનું થાય જ છે.... Read More

વીતરાગોની તત્ત્વદૃષ્ટિ

બીજાના દોષો જોવાના શું પરિણામો આવી શકે, એ કોઈને ખબર જ નથી અને તેથી બીજાના દોષો જોવાનું ચાલુ જ રહે છે. આવી પડેલી વિપરીત પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે... Read More

આધ્યાત્મિક પ્રગતિ માટે નવ કલમો: તમામ શાસ્ત્રોનો સાર

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે, "મારે નેગેટિવ વિચારો નહોતા કરવા, છતાં તે આવી ગયા. મારે કોઈના વિશે કશું જ નેગેટિવ નહોતું બોલવું, છતાં બોલાઈ ગયું. મારે... Read More

ત્રિમંત્ર: સંસારી વિઘ્નો દૂર કરવા માટે ઊંચામાં ઊંચો મંત્ર

અનાદિકાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે, જેવા કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી... Read More

અહિંસા

“અહિંસા પરમોધર્મ“ સાચા ધર્મની પારાશીશી શું? ધર્મ અહિંસા તરફ કેટલો આગળ વધ્યો છે તે. કોઈ પણ જીવને મારવાથી લઈને સહેજ પણ દુઃખ આપવું એ બધું જ હિંસા છે.... Read More

ધ્યાન અને યોગનો હેતુ અને ફાયદા

ધ્યાન એ માનસિક, શારીરિક અને આપણા ઈમોશન્સને સંતુલિત રાખવા માટે કરવામાં આવતી એક આધ્યાત્મિક ક્રિયા છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ... Read More

બ્રહ્મચર્ય એટલે શું?

ખરેખર તો, બે પ્રકારના બ્રહ્મચર્ય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે... Read More

મનનું વિજ્ઞાન

અન્ય ઈન્દ્રિયોની જેમ, માનવ મનનું પણ પોતાનું કાર્ય છે. મનનું કાર્ય વિચારવાનું છે. તે સારું પણ નથી કે ખરાબ પણ નથી. મન ગાંઠોનું બનેલું છે. જ્યારે બહાર... Read More

×
Share on