જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતા જોઈએ કે સાંભળીએ, તો તે આપણને આપણા જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું તેનું વિઝન ખુલ્લું કરે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન એમના જીવનપંથ પર સામે આવતા દરેક સંજોગોમાં, ક્યારેય પણ ફરિયાદ કર્યા વિના એડજસ્ટ થયા છે. તો ચાલો, આપણે વાંચીએ એમના અનુભવો એમના જ શબ્દોમાં અને તેમની જુદી જુદી પ્રકારની એડજસ્ટમેન્ટની રીતોને આપણા જીવનમાં આત્મસાત કરીએ.
પ્રશ્નકર્તા: આપે બીજા પાંચસો રૂપિયા પાછા કેમ આપ્યા?
દાદાશ્રી: ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા.
Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?
A. એડજસ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરૂરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા... Read More
Q. એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ કયા છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સૂત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ... Read More
Q. સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ-પત્નીએ એડજસ્ટ થવું?
A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ એવરીવ્હેર!’ ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેરમાં કલેશ ના હોવો જોઈએ.... Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોટિસ કર્યું છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેના પોતાના આજુબાજુના... Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે, ‘બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો... Read More
Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?
A. ઘણી વખત એવો સમય આવે છે કે તમને ખબર હોય કે તમે સાચા છો, છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે... Read More
subscribe your email for our latest news and events