આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો! બુદ્ધિ ભ્રમિત થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે જડે? આત્મા એવો છે કે ઘરોની આરપાર જતો રહે. અહીં લાખ ભીંતો હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅજ્ઞાનથી થયેલા કર્મ તે ‘જ્ઞાન’થી નાશ થાય. બાકી, બીજી કશી ક્રિયાઓથી ફેરફાર ના થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events