"hisab" પર આધ્યાત્મિક સૂત્રો

આપણને કોઈ વઢીને છોડે તે ઋણાનુબંધ સારું. એના મનમાં રહે કે આને કેવો ટાઢો પાડ્યો! આપણે વઢીને છૂટા થઈએ એ હિસાબ સારો નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on