
આખો સંસાર જ પુદગલનો છે. પણ પુદગલમાં રાગ-દ્વેષ થવો, એનું નામ બંધન ને પુદગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું નામ મુક્તિ.
પરમ પૂજ્ય દાદા ભગવાનબ્રહ્મચર્ય એટલે શું ? આ પૂરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી શકે !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે. પણ તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદગલનાં દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક્ ચારિત્ર કહેવાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
