
આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાંને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. ‘શુદ્ધ પ્રેમ’ એ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી કે એમના ‘ફોલોઅર્સ’ પાસેથી મળે !
પરમ પૂજ્ય દાદા ભગવાનમોક્ષ ક્યારે થશે ?!! તમારું જ્ઞાન, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે. ભૂલથી જ અટક્યા છો. 'હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપો છું, હું એંસી વરસનો છું', કહે છે. કેટલી બધી ભૂલો ! પરંપરા ભૂલોની !! મૂળમાં જ ભૂલ !!! માત્ર એક જ અણસમજણ 'આ' છે અને એનાથી જ મોક્ષ અટક્યો છે અને એક જ સમજથી મોક્ષ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
