લગ્નજીવનના ક્લેશોનું સમાધાન કરીને સુખી લગ્નજીવન જીવવું

શા માટે લોકો લગ્ન કરે છે? તેઓ એવું કરે છે કારણ કે તેઓ જીવન પર્યંતના સાથીની શોધમાં હોય છે, જેના દ્વારા તેઓ તેમના જીવનને પ્રેમ અને સુખથી ભરી શકે... Read More

પોઝિટિવ પેરેંટિંગ: મા-બાપ છોકરાનો વ્યવહાર.

જ્યારે પારિવારિક જીવનની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ કેવો આદર્શ બની શકે છે, તે શોધવાનો પ્રયત્ન કરે છે. પોઝીટિવ... Read More

શીખો ક્લેશ રહિત જીવન જીવવાનું

આ જીવનનો ધ્યેય શો છે? સહુ કોઈ જીવન તો જીવી જાય છે, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય ! પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી... Read More

પ્રતિક્રમણ : વ્યવહારની સમસ્યાઓનાં ઉપાય

તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો. આપણા જીવનમાંથી શું ઈર્ષ્યા, શંકા, ક્રોધ, દ્વેષ અને... Read More

અથડામણ ટાળો: ક્લેશ રહિત જીવન જીવવા માટેની સૌથી સરળ ચાવી

“અથડામણ ટાળો” આ ક્લેશ નિવારવા માટેની સૌથી સરળ રીત છે. જો આ ચાવીને આપણા રોજિંદા જીવનમાં અપનાવવામાં આવે તો આપણું જીવન અપાર શાંતિમય અને સંવાદિતાથી... Read More

સંબંધોમાં સમસ્યાઓ : દોષ જોવાનું બંધ કરી દો

આપણને વ્યવહારમાં શામાટે સમસ્યાઓ ઊભી થાય છે? વ્યવહારમાં કેવીરીતે મતભેદ નિવારવા? ઘરમાં કેવી રીતે સુખી રહેવું? લોકોને ખબર જ નથી ઘરમાં કેવીરીતે રહેવું?... Read More

જીવનમાં શાંતિ માટે દરેક જગ્યાએ કેવી રીતે એડજસ્ટ થવું?

અહીં આગળ એવી યાદી છે કે, જેમાંથી લોકો જીવનમાં શાંતિ શોધે છે: મંત્રોચ્ચારણ ધ્યાન આરામદાયક મધુર સંગીત સાંભળવું કસરત કરવી જે બન્યું તેનો સ્વીકાર... Read More

શુદ્ધ પ્રેમની પરિભાષા

“હું તને પ્રેમ કરું છું!” ... “આઈ લવ યુ!” ... “એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો!” ... “મમ્મી, તું ભાઈને વધારે લવ કરે છે, મને નહીં!” વ્યવહારમાં પ્રેમ... Read More

પ્રિયજનને ગુમાવવું: જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે કેવી રીતે સમતાથી મૃત્યુને હેન્ડલ કરવું!

પ્રિય સ્વજનના મૃત્યુની ઘટના સૌથી દુઃખદાયી લાગે છે. નજીકની વ્યક્તિનું મૃત્યુ થશે એ કલ્પના માત્રથી ભયની કંપારી છૂટી જાય છે. સ્વજન વિના જીવન જીવવાનું... Read More

વ્યવ્હારમાં શબ્દોની અસર : કડવી વાણી ટાળો (દુઃખદાયી શબ્દો ટાળો)

વ્યવહારિક જીવનમાં ક્યારેય આધ્યાત્મએ પ્રવેશ કર્યો જ નથી. બંનેને જુદા જ રાખવામાં આવ્યા છે. અહીં અક્રમ વિજ્ઞાને આધ્યાત્મને સંસાર વ્યવહારનાં(વ્યવહારિક... Read More

ગુરુ - શિષ્ય: ગુરુ શિષ્યનો વ્યવહાર

લૌકિક જગતમાં પિતા-પુત્ર, મા-દીકરો કે દીકરી, પતિ-પત્ની વિ. સંબંધો હોય છે. તેમાં ગુરુ-શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી... Read More

×
Share on