
કોઈ કહે 'જ્ઞાની પુરુષ' 'રિયલ'માં સુખી હોય પણ 'રિલેટિવ'માં સુખી કે દુઃખી હોય, ત્યારે હું કહું કે 'ના'. 'જ્ઞાની પુરુષ' રિલેટિવને 'રિલેટિવ' જાણે છે, તેથી રિલેટિવમાં પણ સુખી હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાન'કઢાપો-અજંપો' ના થાય એ જ અંતરંગ શાંતિ. બહિરંગની જોડે જો ચિત્ત એકાગ્ર થાય તો અંતરંગ તૂટી જાય. બહિરંગથી તો આ જગત બધું ઊભું થયું છે !
પરમ પૂજ્ય દાદા ભગવાન'રાઈટ બિલીફ' થાય તો જગત જુદી જ જાતનું દેખાય. 'રાઈટ બિલીફ' અવિનાશી તરફ લઈ જાય ને 'રોંગ બિલીફ' સંસાર તરફ લઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
