આત્મજ્ઞાન ફક્ત બે જ કલાકમાં | શાશ્વત સુખ | જ્ઞાનવિધિ | અધ્યાત્મિક વિજ્ઞાન | Self realization

આત્મજ્ઞાન મેળવો અને શાશ્વત સુખનો અનુભવ કરો ફક્ત બે કલાકમાં ! - વધુ માહિતી માટે

આધ્યાત્મિક વિજ્ઞાનની દુનિયામાં સફર

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, 'મનુષ્ય જીવનનો ખરો ધ્યેય શું છે? શું હું માત્ર એક નામ છું કે મારી ઓળખ અને અસ્તિત્વથી કંઇક વધારે પણ છે? શું પરમ અંતર શાંતિ અને આનંદનો અનુભવ શક્ય છે? 

આવા બીજા ઘણાં આધ્યાત્મિક અને ભૌતિક મૂળભૂત પ્રશ્નોનાં ફોડ પરમ પૂજ્ય એ. એમ. પટેલ કે જેઓ દાદા ભગવાન તરીકે પણ જાણીતા છે તેમના દ્વારા ખુલ્લાં થયા છે. તેમણે દર્શાવ્યું કે, શુદ્ધાત્માના પરમ આનંદમાં નાહીને તમામ પ્રકારની પરિસ્થિતિમાં સમતામાં રહેવું શક્ય છે. આ શક્ય બન્યું છે, 'હું કોણ છું?'ની ઓળખ અને શુદ્ધાત્માનાં અનુભવ દ્વારા.

આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) જ્ઞાની કૃપાથી માત્ર બે જ કલાકમાં વિના પ્રયત્ને પ્રાપ્ત થાય છે. અક્રમવિજ્ઞાન એ વ્યવહારમાં વાપરી શકાય તેવું આધ્યાત્મ છે. જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓનાં ઉકેલ આપતું સંપૂર્ણ વિજ્ઞાન છે.

ઘણાં લોકોએ આ પરમ શાંતિનો અનુભવ કર્યો છે ! તો આવો અને અનુભવો ખરા આત્માને ! .... જ્ઞાનવિધિમાં પધારો.

             “પોતે કોણ છે ને કોણ નથી' એ જાણવું, એનું નામ 'જ્ઞાન'.”
-દાદાશ્રી

આગામી કાર્યક્રમ

Hindi Shibir In Adalaj,India

Thu, May 30 to Jun 02

Gandhinagar, India

આગામી જ્ઞાનવિધિ

Sun 02 Jun

15:30 - 19:00

Gandhinagar, India

લેટેસ્ટ અપડેટ્સ

Spiritual Quote of the day

quote

વિષય સંબંધીનો અભિપ્રાય, એ જ વિષયો સંબંધી પ્રવર્તતા અજ્ઞાનનો મુખ્ય એવિડન્સ છે.

~ દાદાશ્રી
Email
Use of this Web site or any part thereof constitutes acceptance of the Terms of Use and Privacy Policy.
Copyright © 2000-2013 Dada Bhagwan Foundation. All rights reserved.