પૂજ્ય દીપકભાઈ અડાલજમાં હાજર હોય, ત્યારે આપ દાદા દરબારમાં તેમના ચરણસ્પર્શ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
જયારે પણ પૂજ્ય દીપકભાઈ અડાલજમાં હાજર હોય, ત્યારે આપ દાદા દરબારમાં તેમના ચરણસ્પર્શ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
આપ દાદા દરબાર માટેની ચોક્કસ તારીખો સહિતની તમામ માહિતી, માહિતી કેન્દ્ર પરથી મેળવી શકો છો. માહિતી કેન્દ્ર પર સંપર્ક કરવા માટે કોલ કરો +91 9328661166 / +91 9328661177 અથવા [email protected] પર ઈ-મેઈલ કરો.
દાદા દરબારનો સમય:
દરબાર સેશન્સ અઠવાડિયામાં અમુક દિવસો માટે નીચે દર્શાવ્યામાંથી માત્ર એક જ વાર રહેશે. વધુ વિગતો માટે માહિતી કેન્દ્રનો સંપર્ક કરો.
દાદા દરબારમાં મળવા માટે તમારે માહિતી કેન્દ્રમાંથી ફ્રી ટોકન મેળવવાનું રહેશે.
ટોકનનું વિતરણ વહેલાં તે પહેલાંના ધોરણે તથા જે દિવસે દાદા દરબારનું આયોજન હશે તે દિવસે જ કરવામાં આવશે.
ટોકન વિતરણનો સમય:
દાદા દરબારની તારીખો અને સમય અણધાર્યા સંજોગોને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર અથવા રદ થઈ શકે છે, જ્યારે પણ આપ દાદા દરબારમાં આવો ત્યારે માહિતી કેન્દ્રમાં સમય અને તારીખની માહિતી મેળવી લેવી. આ બાબતે આપને કોઈપણ અસુવિધા થાય તો તે માટે અમે પહેલેથી જ ક્ષમા માંગીએ છીએ.
subscribe your email for our latest news and events