ચિંતામુક્ત કઈ રીતે રહી શકાય: હંમેશ માટે ચિંતામુક્ત રહો!

શા માટે ચિંતા? શું તમને ચિંતા ગમે છે? “ના, હું ચિંતા બંધ કરવા ઇચ્છું છું....” તો પછી ચિંતા કઈ રીતે બંધ કરવી તે માટે નીચે દર્શાવ્યા મુજબના ઉપાયો... Read More

ક્રોધ પર કાબૂ

‘ક્રોધ ના કરો’, ‘ક્રોધને બંધ કરો’, ‘ક્રોધને કાબૂમાં લો’ એવું સામાન્ય રીતે લોકો કહેતા હોય છે. પણ ક્રોધ એમ ને એમ બંધ કેવી રીતે થાય? ક્રોધ તો પરિણામ છે,... Read More

આત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ

ધારો કે કોઈ તમારું નાક દબાવે, તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડતા નથી, તમારે સંઘર્ષ કરવો પડે તો પણ તમે ઉપાય ખોળી કાઢશો.... Read More

સ્પર્ધા અને ઈર્ષ્યા

સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય એવું નહીં હોય. સ્પર્ધા ક્યાં નથી? નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ તેમ ભણતરમાં, પછી... Read More

હકારાત્મક વિચારસરણી

જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે... Read More

ધંધામાં નીતિમત્તા : પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો

ધંધામાં નીતિમત્તા અને પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો અંગેનુ છેલ્લું રહસ્ય પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ છે. ચાવીરૂપ સિધ્ધાંતો જેવાકે ધંધામાં ખોટ... Read More

શંકા અને ભયથી મુક્તિ

જ્યારે લોકો સમાચાર પત્રોમાં નકારાત્મક ઘટનાઓ વિશે વાંચે છે, ત્યારે તેમને એવો ભય લાગે છે કે, જો તેઓ સોનાનાં ઘરેણા પહેરીને નીકળશે, તો તેમને પણ આવીજ... Read More

યોગ અને ધ્યાન, આત્મજ્ઞાન પ્રાપ્તિમાં (આત્માનુભવ પ્રાપ્ત કરવામાં) કેવી રીતે મદદ કરી શકે?

મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલીની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને)... Read More

વર્તો વર્તમાનમાં

એક દિવસમાં ૨૪ કલાક અને ૧૪૪૦ મિનીટ અને ૮૬૪૦૦ સેકન્ડ હોય છે. તો શું તમે કહી શકો છો કે આજે તમે કેટલી મિનીટ કે સેકંડ વર્તમાનમાં રહ્યા? સારું, તો શું તમે... Read More

પ્રામાણિકતા અને પ્યોરિટી

ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબજ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ... Read More

ખરેખર ભૂલ કોની : મારે જ શા માટે ભોગવવું પડે છે?

કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ? ખરેખર ભૂલ કોની છે? લૂંટારાની કે જેનું લૂંટાય... Read More

શું ભગવાન ન્યાય કરે છે?: તો પછી અન્યાય શા માટે?

શા માટે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે, આમાં ન્યાય ક્યાં છે? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે ગાડીમાં ફરે... Read More

બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્ય પાલન અંગેની માર્ગદર્શિકા

બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃતિઓ ને કાબૂમાં કર્યા વિના પાલન કરવું શક્ય છે? હા! બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા કોઈપણ રીતે... Read More

મનનો ઉકેલ કેવી રીતે લાવવો?

જ્યારે મનની વાત આવે છે ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે-‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ... Read More

×
Share on