ભાવ પ્રતિક્રમણ
આપણે રોજબરોજના વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જાણતા અજાણતા દુઃખ આપી દેતા હોઈએ છીએ. અને જો પાછળથી આપણી ભૂલ સમજાય તો આપણે માફી મંગાવી જોઈએ. પ્રસ્તુત વીડિયોમાં નીરુમા ભાવ પ્રતિક્રમણ વિશે સમજાવે છે.
આપણામાંનાં ઘણા શ્રદ્ધા સહિત ધાર્મિક ક્રિયાઓ સાથે સજ્જડ રીતે જોડાયેલા છે. આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા? અંતર શાંતિ કેમ નથી મળતી?
ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું? તેનાથી કેવી રીતે છૂટાય? પ્રતિક્રમણ(પશ્ચાતાપ સાથે માફી માંગવી) કેવીરીતે કરવા? આપણા દોષોનો(પાપકર્મનો) પશ્ચાતાપ કેવીરીતે કરવો? તેને ફરીથી થતાં અટકાવવા માટે શું કરવું?
શું પાપીઓ પુણ્યશાળી બની શકે? આવાં અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે?
જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા શોધાયેલ ભાવ પ્રતિક્રમણથી આખા વિશ્વનાં ઘણા લોકો અંતર શાંતિ અનુભવી રહ્યા છે અને રાગ અને દ્વેષને ધોરી મૂળ સહિત નિર્મૂલન કરી રહ્યા છે.
તમે એ જોઈને આશ્ચર્ય અનુભવશો કે તમારા જીવનમાંથી દ્વેષભાવ અને વેર ને દૂર કરવામાં પ્રતિક્રમણ કેવીરીતે મદદ કરે છે.
A. દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું? એ તમે જાણો છો? પ્રશ્નકર્તા : ના દાદાશ્રી : તમે જેવું જાણતા હો... Read More
Q. પ્રતિક્રમણ કેવી રીતે કરવું?
A. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે. દાદાશ્રી : એટલે તમારી... Read More
Q. મૃત વ્યકિત પાસેથી માફી કેવી રીતે માંગવી?
A. પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું... Read More
Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?
A. પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More
Q. તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?
A. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ... Read More
Q. જૂઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું? તેનો પશ્ચાતાપ કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ? દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ... Read More
Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?
A. પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી : તે એને 'તું' એવું રાખજે, કે આ ખોટી... Read More
Q. નેગેટીવ વિચારોને કેવી રીતે બંધ કરવા?
A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં... Read More
Q. સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય ! (આત્મ જ્ઞાન પછી સાચું પ્રતિક્ર્મણ થાય.)
A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ? દાદાશ્રી : સમકિત... Read More
A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More
subscribe your email for our latest news and events