શા માટે લોકો લગ્ન કરે છે? તેઓ એવું કરે છે કારણ કે તેઓ જીવન પર્યંતના સાથીની શોધમાં હોય છે, જેના દ્વારા તેઓ તેમના જીવનને પ્રેમ અને સુખથી ભરી શકે... Read More
જ્યારે પારિવારિક જીવનની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ કેવો આદર્શ બની શકે છે, તે શોધવાનો પ્રયત્ન કરે છે. પોઝીટિવ... Read More
આ જીવનનો ધ્યેય શો છે? સહુ કોઈ જીવન તો જીવી જાય છે, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય ! પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી... Read More
તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો. આપણા જીવનમાંથી શું ઈર્ષ્યા, શંકા, ક્રોધ, દ્વેષ અને... Read More
“અથડામણ ટાળો” આ ક્લેશ નિવારવા માટેની સૌથી સરળ રીત છે. જો આ ચાવીને આપણા રોજિંદા જીવનમાં અપનાવવામાં આવે તો આપણું જીવન અપાર શાંતિમય અને સંવાદિતાથી... Read More
અહીં આગળ એવી યાદી છે કે, જેમાંથી લોકો જીવનમાં શાંતિ શોધે છે: મંત્રોચ્ચારણ ધ્યાન આરામદાયક મધુર સંગીત સાંભળવું કસરત કરવી જે બન્યું તેનો સ્વીકાર... Read More
આપણને વ્યવહારમાં શામાટે સમસ્યાઓ ઊભી થાય છે? વ્યવહારમાં કેવીરીતે મતભેદ નિવારવા? ઘરમાં કેવી રીતે સુખી રહેવું? લોકોને ખબર જ નથી ઘરમાં કેવીરીતે રહેવું?... Read More
લૌકિક જગતમાં પિતા-પુત્ર, મા-દીકરો કે દીકરી, પતિ-પત્ની વિ. સંબંધો હોય છે. તેમાં ગુરુ-શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી... Read More
પ્રેમમાં કોઈ દહાડો ય આખી જીંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને... Read More
પ્રિય સ્વજનના મૃત્યુની ઘટના સૌથી દુઃખદાયી લાગે છે. નજીકની વ્યક્તિનું મૃત્યુ થશે એ કલ્પના માત્રથી ભયની કંપારી છૂટી જાય છે. સ્વજન વિના જીવન જીવવાનું... Read More
વ્યવહારિક જીવનમાં ક્યારેય આધ્યાત્મએ પ્રવેશ કર્યો જ નથી. બંનેને જુદા જ રાખવામાં આવ્યા છે. અહીં અક્રમ વિજ્ઞાને આધ્યાત્મને સંસાર વ્યવહારનાં(વ્યવહારિક... Read More
subscribe your email for our latest news and events